પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 29, 2025 7:53 પી એમ(PM)

views 15

દિવાળી નિમિત્તે રાજ્યમાં ST બસના વધારાના બે હજાર 600 ફેરાનું સંચાલન કરાશે

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ – GSRTC દ્વારા આ દિવાળી નિમિત્તે બસના વધારાના બે હજાર 600 ફેરાનું સંચાલન કરાશે. તેનાથી રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને લાભ થશે. સત્તાવાર યાદી મુજબ, લોકો પોતાના વતનમાં દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી વધારાની બસ આગામી 16થી 19 ઑક્ટોબર સુધી દોડાવાશે. સૌરાષ્ટ્ર જવા મુસાફર...

સપ્ટેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)

views 22

અમદાવાદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળો સહિતના જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. ગઇકાલે શહેરના વિવિધ ધાર્મિક સ્થાનો અને બીઆરટીએસ, એએમટીએસ બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળોએ આ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. મનપા, સામાજિક અને સેવા ભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હાથ ધરાયું હતું. ...

સપ્ટેમ્બર 29, 2025 10:14 એ એમ (AM)

views 18

રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઇએ અસરગ્રસ્ત ચીખલી તાલુકાના ગામોની મુલાકાત લઇને જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા અને નુકશાનીનો સર્વે કરવા તંત્રને તાકીદ કરી

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલીના વાવાઝોડા વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારમાં વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા, ઘરો, ખેતી અને પશુઓને નુકસાન થતાં પરિસ્થિતિનો તાગ મેળવવા નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભ...

સપ્ટેમ્બર 28, 2025 7:14 પી એમ(PM)

views 15

આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા નાગરિકોને મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો અનુરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો રજૂ કરતા, શ્રી મોદીએ લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ કરવા પણ હાકલ કરી. શ્રી મોદીએ કહ્યું સરકાર ...

સપ્ટેમ્બર 28, 2025 7:13 પી એમ(PM)

views 28

રાજ્યભરમાં આજે રાત્રે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે

સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં રાજ્યભરમાં આજે રાત્રે 11 વાગ્યે એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે. આ...

સપ્ટેમ્બર 28, 2025 7:15 પી એમ(PM)

views 37

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેને પગલે ગરબા રસિકો અને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. વરસાદ અને ભારે પવનની શક્યતાને જોતાં આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્...

સપ્ટેમ્બર 28, 2025 7:06 પી એમ(PM)

views 15

અમદાવાદના બોપલ વિસ્તારમાં 7મા માળેથી પટકાતાં બે શ્રમિકોનાં મોત

અમદાવાદના બોપલ વિસ્તારમાં હોર્ડિંગ લગાવતી 7મા માળ પરથી પટકાતાં બે શ્રમિકોનાં મોત થયા છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા થયેલા વિસ્ફોટના કારણે 3 શ્રમિકો નીચે પટકાયા હતા. ઇમારત પર હોર્ડિંગ લગાવતા સમયે આ ઘટના બની હોવાનું નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામીએ જણાવ્યું હતું.

સપ્ટેમ્બર 28, 2025 3:57 પી એમ(PM)

views 26

એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે.

એક સાથે 'ઓપરેશન સિંદૂર' પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે. આજે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન ...

સપ્ટેમ્બર 28, 2025 3:56 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના GMDC ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ભક્તામર દર્શન અને નવકાર મંત્ર સહિત ચાર ગ્રંથોનું વિમોચન કર્યું હતું.

સપ્ટેમ્બર 28, 2025 3:52 પી એમ(PM)

views 20

મહેસાણાના જોતાણા તાલુકામાં સૂરજ ગામ ખાતે ઓએનજીસી મહેસાણા દ્વારા પ્લાસ્ટિકના કચરાના વ્યવવસ્થાપન માટે પ્રોજેકટ રોચક કાર્યક્રમ યોજાયો.

મહેસાણાના જોતાણા તાલુકામાં સૂરજ ગામ ખાતે ઓએનજીસી મહેસાણા દ્વારા પ્લાસ્ટિકના કચરાના વ્યવવસ્થાપન માટે પ્રોજેકટ રોચક કાર્યક્રમ યોજાયો. જેમાં 10 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરાયો હતો. મહેસાણા તાલુકાના 20 ગામો માંથી પણ પ્લાસ્ટિક કચરો એકત્ર કરાઇ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.