ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

મે 30, 2025 9:27 એ એમ (AM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે બનાસકાંઠામાં રિચાર્જ કૂવા નિર્માણ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે

બનાસકાંઠા જિલ્લામાં આજે રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કાર્યક્રમ યોજાશે. દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામમાં ય...

મે 29, 2025 9:56 એ એમ (AM)

અમદાવાદના લો ગાર્ડન પાસેથી ગુમ થયેલી બાળકીને 96 કલાકની જહેમત બાદ હેમખમ શોધી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ

અમદાવાદમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો બહુચર્ચિત કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી દીધો છે. ચાર દિવસથી ગુમ ...

મે 29, 2025 9:55 એ એમ (AM)

અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનના ચૌદમા દિવસે 676 ટન કચરાનો નિકાલ કરાયો

છેલ્લા 14 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમ...

મે 29, 2025 9:54 એ એમ (AM)

મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદ વચ્ચે આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદનો વરતારો

ગુજરાતભરમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીના ...

મે 29, 2025 9:52 એ એમ (AM)

રાજ્યભરમાં આજે યોજાનારી ઓપરેશન શિલ્ડ અંતર્ગતની કવાયત વહિવટી કારણોસર મોકૂફ

ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજ્યભરના પાકિસ્તાન સરહદના જિલ્લાઓમાં આજે સાંજે પાંચ વાગે કવાયત યોજાવાની હતી. પરંતુ રાજ્ય ...

મે 29, 2025 9:47 એ એમ (AM)

બેલેટ પેપર વડે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતનો કડક અમલ શરૂ

રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. સ્થાનિ...

મે 28, 2025 10:25 એ એમ (AM)

અમદાવાદના ચંડોળા તળાવ પરથી ગેરકાયદે દબાણો દૂર કરીને તળાવ ઊંડુ કરવાની કામગીરી પુરજોશમાં

અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં કુલ 11 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં, વ્યાવસાયિક પ્રકારના 700 દબાણો સ...

મે 28, 2025 10:22 એ એમ (AM)

બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સ...

મે 28, 2025 10:21 એ એમ (AM)

તાજેતરમા પડેલા કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાનની સમીક્ષા સાથે આજે રાજ્ય મંત્રીમંડળની ગાંધીનગરમાં બેઠક યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આજે સવારે દસ વાગે યોજાનારી આ બેઠકમાં પ્રધાન...

મે 27, 2025 7:46 પી એમ(PM)

ભારતે આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો નિર્ણય કર્યો છે અને આ માટે દેશ કટિબદ્ધ છે. : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું, ‘આતંકી પ્રવૃત્તિઓ હવે પ્રૉક્સી વૉર નહીં, પણ આયોજનબદ્ધ વ્યૂહરચના ...

1 13 14 15 16 17 530

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ