ઓક્ટોબર 3, 2025 3:13 પી એમ(PM)
22
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો. પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક કેન્દ્રિત અભિગમ કેળવવા અને પાયાના સ્તરે જમીન અધિકાર સુનિશ્ચિત કરવા જમીન રેકર્ડના ડિજિટાઈઝેશન અને જમીની વહીવટમાં વિવિધ સ...