પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 3, 2025 3:13 પી એમ(PM)

views 22

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પરની બે દિવસની રાષ્ટ્રીય પરિષદનો આજથી પ્રારંભ થયો. પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિક કેન્દ્રિત અભિગમ કેળવવા અને પાયાના સ્તરે જમીન અધિકાર સુનિશ્ચિત કરવા જમીન રેકર્ડના ડિજિટાઈઝેશન અને જમીની વહીવટમાં વિવિધ સ...

ઓક્ટોબર 3, 2025 10:21 એ એમ (AM)

views 14

અસત્ય પર સત્યના વિજય સમા દશેરા- વિજયા દશમી પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી

અસત્ય પર સત્યના વિજય સમા દશેરા- વિજયા દશમી પર્વની રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી.રાજ્યમાં અનેક સ્થળોએ રાવણ દહન, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં યોજાયેલા રાવણદહન અને રામલીલા કાર્યક્રમમાં 20 હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.પંચમહાલ જિલ્લામાં રાવણ દહન, શસ્ત્ર પૂજન ઉપરાંત ભવાઈ સહિ...

ઓક્ટોબર 3, 2025 10:20 એ એમ (AM)

views 28

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચથી માદક પદાર્થ વિરોધી કાર્યદળ- ANTFનો શુભારંભ કરાવશે

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે ભરુચ ખાતે માદક પદાર્થ વિરોધી કાર્યદળ- ANTFનો શુભારંભ કરાવશે.ગાંધીનગરમાં મુખ્ય મથક અને 6 ઝોનલ કચેરી સાથેની આ દળમાં 213 જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માદક પદાર્થના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા 'મેન્ટર પ્...

ઓક્ટોબર 3, 2025 10:17 એ એમ (AM)

views 21

ગાંધીનગરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આજથી બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પર આજથી બે દિવસનું રાષ્ટ્રીય સંમેલન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર આ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.આ બે દિવસીય સંમેલનમાં જમીન રેકોર્ડનું આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીનો ઉપયોગ ...

ઓક્ટોબર 2, 2025 7:24 પી એમ(PM)

views 12

અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયા દશમીની દેશભરમાં ઉજવણી-અનેક સ્થળોએ શસ્ત્ર પૂજન કરાયું

અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમા વિજયાદશમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અનેક સ્થળોએ શસ્ત્ર પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને તેમની સુરક્ષા-સલામતી સાથે સંકળાયેલા પોલીસ જવાનો સાથે આજે શસ્ત્ર પૂજન કર્યું. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા શસ્ત્રપૂજ...

ઓક્ટોબર 2, 2025 7:24 પી એમ(PM)

views 20

રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો

રાજ્યનો નવો જિલ્લો વાવ-થરાદ આજથી સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે થરાદ ખાતે જિલ્લા કલેકટર કચેરીનો આજે વિધિવત શુભારંભ કરાવ્યો. આ સાથે, વાવ થરાદ જિલ્લાના નવા ચાર નવા તાલુકાઓ—ઓગડ, ધરણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. થરાદ ખાતે...

ઓક્ટોબર 2, 2025 7:23 પી એમ(PM)

views 17

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ ગેરપ્રવૃતિનો નિર્ણાયક જવાબ અપાશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈપણ ગેરપ્રવૃતિનો નિર્ણાયક જવાબ અપાશે. આજે ભુજ લશ્કરી મથકે જવાનોને સંબોધતા તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના સંરક્ષણ નેટવર્કમાં ઘૂસણખોરીના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. તેમણે કહ્યું, સશસ્ત...

ઓક્ટોબર 2, 2025 7:15 પી એમ(PM)

views 24

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી

ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે યોજાનારી ચૂંટણી અંતર્ગત આવતીકાલે સવારે 11 થી 2 કલાક દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું. 4 ઓકટોબરે યોજાનાર મતદાન પ્ર...

ઓક્ટોબર 2, 2025 4:00 પી એમ(PM)

views 25

પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીજીની પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે 156મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધીજીની પ્રતિમા તેમજ ગૃહમાં તેમના તૈલચિત્ર સમક્ષ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે સફાઈ કર્મચારીઓને પ...

ઓક્ટોબર 2, 2025 3:57 પી એમ(PM)

views 11

મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી.

મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર કિર્તી મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી. આ દરમિયાન તેઓ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ, મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને દેશને આઝાદી અપાવી. શ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.