ઓક્ટોબર 4, 2025 10:21 એ એમ (AM)
14
જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની રાષ્ટ્રીય પરિષદમાં સાત વિષયો પર વિશેષ સમૂહ ચર્ચા કરાઇ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન અંગેની રાષ્ટ્રીય પરિષદમાં વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનાર યોજાયો, જેમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના કુલ 300 જેટલા અધિકારી- કર્મચારીઓએ વિવિધ સાત વિષયો પર સમૂહ ચર્ચા કરી. દરમિયાન નાગરિક-કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનુ...