પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 6, 2025 4:38 પી એમ(PM)

views 11

ગીરસોમનાથમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ

ગીરસોમનાથમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં આવેલા આઝાદ ચૉક ખાતે મોડી રાત્રે સર્જાયેલી આ દુર્ઘટનામાં માતા અને પુત્રી તેમજ મકાનની નીચે ઊભેલા એક બાઈકસવારનું મોત નીપજ્યું છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સાર...

ઓક્ટોબર 6, 2025 4:37 પી એમ(PM)

views 16

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા – ENT વિભાગ દ્વારા ગત 10 દિવસમાં બે સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં કાન, નાક, ગળા – ENT વિભાગ દ્વારા ગત 10 દિવસમાં બે સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી. શસ્ત્રક્રિયા કરનારા ENT વિભાગના વડા ડૉક્ટર યોગેશ ગજ્જરે કહ્યું, બે અને પોણા ચાર વર્ષની વયના બાળકોની અન્નનળીમાં સિક્કો ફસાતા તેમને ઉલટી અને ગળામાં દુખાવો થતો હતો. સફળ શસ્ત્રક્રિયા બાદ બંનેના ગળા...

ઓક્ટોબર 6, 2025 4:36 પી એમ(PM)

views 14

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ – SVP હૉસ્પિટલમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. લાગી હતી

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ – SVP હૉસ્પિટલમાં આજે સવારે આગનો બનાવ બન્યો હતો. લાગી હતી. મળતી માહિતી મુજબ, હૉસ્પિટલમાં કપડા ધોવાની જગ્યાના વિભાગમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતા અગ્નિશમન દળની ત્રણ ગાડીએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગનું કારણ જાણવા હૉસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ દુ...

ઓક્ટોબર 6, 2025 4:35 પી એમ(PM)

views 12

મહીસાગરમાં સરકારી બૅન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 35 જેટલા લોકોએ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાનું કોભાંડ કર્યું હોવાનું જણાયું છે

મહીસાગરમાં સરકારી બૅન્કમાં ખોટા દસ્તાવેજ રજૂ કરી 35 જેટલા લોકોએ ત્રણ કરોડ 55 લાખ રૂપિયાનું કોભાંડ કર્યું હોવાનું જણાયું છે. આ મામલે સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વર્તમાન બૅન્ક મેનેજર અને પૂર્વ મેનેજરની ધરપકડ કરી છે તેમ મહીસાગરના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ જણાવ્યું

ઓક્ટોબર 6, 2025 4:35 પી એમ(PM)

views 50

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. 1.3 કિલોમીટર આ લાંબી પરેડમાં અર્ધલશ્કરી દળ અને વિવિધ રાજ્યોની પોલીસ અને વિવિધ રાજયના કલાકારો તથા વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક વિરાસતના અનોખા દર્શન પણ કરા...

ઓક્ટોબર 6, 2025 4:33 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. તે અંતર્ગત કુલ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી, કુલ 13 જેટલા વિષયનો સમાવેશ કરાયો છે. 15 ઑક્ટોબર સુધી દરેક દિવસની ‘વિષયવસ્તુ આધારિત ઉજવણી કરાશે. દરમિયાન લોકોને જ...

ઓક્ટોબર 6, 2025 10:08 એ એમ (AM)

views 106

અમદાવાદમાં દસથી 20 નવેમ્બર દરમિયાન પુસ્તક મેળો યોજાશે

અમદાવાદ શહેર દિવાળીમાં રોશનીથી ઝગમગશે. આગામી દિવસોમાં પ્રકાશનું પર્વ એવો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના તમામ ઝોનમાં આવેલા વિવિધ સર્કલ, ચાર રસ્તા, હેરિટેજ દરવાજા, મુખ્ય બિલ્ડીંગો, ઓવરબ્રિજ, અંડર બ્રિજને રોશનીથી શણગારવામાં આવશે.આ ઉપરાંત આગામી 10થી 20 નવેમ્બર દરમિયાન અમદાવાદ શહેરની...

ઓક્ટોબર 6, 2025 10:02 એ એમ (AM)

views 18

આજે શરદપૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં રાસગરબાની રમઝટ વચ્ચે દૂધ પૌઆની મિજબાની

આજે શરદ પૂર્ણિમાની રાજ્યભરમાં ઉજવણી કરાશે. શરદપૂર્ણિમાને દિવસે સોળે કળાએ ખિલેલે ચંદ્ર પૃથ્વિની નજીક આવે છે. ત્યારે તેના શીતળ ચંદ્ર કિરણો સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જ્યારે આજનો સૌથી મોટી ઉજવણી એટલે ચંદ્રની ચાંદનીમાં મૂકેલા દૂધ પૌઓની મિજબાની માણવાનો છે.આજે લોકો ખુલ્લા આકાશ નીચે દૂધ પૌઆ સહ...

ઓક્ટોબર 6, 2025 9:51 એ એમ (AM)

views 13

પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશપ્રક્રિયાના બે રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશપ્રક્રિયાના બે રાઉન્ડ સમાપ્ત થઇ ગયા છે.. જેમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ ગઇ છે. ખાલી પડેલી બેઠકો માટે આ પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ કરી દેવાયો છે. જ્યારે આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટ...

ઓક્ટોબર 5, 2025 7:17 પી એમ(PM)

views 16

પાટણમાં ચાર વાહન વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોના મોત

પાટણમાં ચાર વાહન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, રાધનપુર નજીક મોટી પીપળી વિસ્તારમાં એક ટ્રક, બે મોટર-સાઈકલ, એક જીપ અને સામાનની હેરાફેરી કરનારા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો. તેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તમામને હૉસ્પિટલ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.