પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 8, 2025 9:45 એ એમ (AM)

views 41

‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ રાજ્યમાં રોકાણો માટેની સજ્જતાનું એક પ્લેટફોર્મ બનશે તેવી આશા વ્યક્ત કરતાં ઉદ્યોગમંત્રી

ગુજરાતે વધુ એક નવતર પહેલ હાથ ધરીને ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ યોજવાનું નક્કી કર્યું છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલા મુખ્યમંત્રીના હસ્તે મહેસાણાથી આવતીકાલે શરૂ થશે , તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને ...

ઓક્ટોબર 8, 2025 9:44 એ એમ (AM)

views 94

નવ રચિત ફાગવેલ તાલુકાનું મુખ્યમથક ફાગવેલ રાખવા કેબિનેટનો નિર્ણય, આરેઠમાંથી આઠ ગામ માંડવી તાલુકામાં સમાવાયા

રાજ્યમાં વાવ-થરાદ જિલ્લાની રચનાની સાથે કેટલાંક તાલુકાઓમાં પણ ફેરફાર કરાયો છે. આ નવા જિલ્લાઓમાં નવા તાલુકા બનાવ્યા અંગેનો નિર્ણય ગઇકાલે યોજાયેલા કેબિનેટની બેઠકમા લેવાયો હતો. આ અંગે માહિતી આપતાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરેઠમાંથી 8 ગામો માંડવી તાલુકામાં સમાવાયા છે. જ્યારે ...

ઓક્ટોબર 8, 2025 9:43 એ એમ (AM)

views 21

રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા કૃષિમંત્રીનો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને અનુરોધ

ટેકાના ભાવ કરતા કપાસનો બજાર ભાવ ઓછો હોવાથી રાજ્યના મહત્તમ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(CCI)ને અનુરોધ કર્યો છે.ટેકાના ભાવે કપાસની ખરીદી સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી..ભારત સરકારે કપા...

ઓક્ટોબર 8, 2025 9:40 એ એમ (AM)

views 11

આત્મનિર્ભર ભારત, જન આભાર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગુજરાતે વિક્રમ સર્જ્યો

અમદાવાદ ખાતે ગઇકાલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને રાજયના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અને "આંતરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025" અંતર્ગત આત્મનિર્ભર ભારત જન આભાર કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં રાજયમાં છેલ્લા 24 વર્ષમા થયેલા વિકાસના કાર્યો તેમજ રાજયના ...

ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM)

views 102

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરિયોજના હેઠળ ભરૂચમાં અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરાયા

દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરિયોજના હેઠળ ભરૂચમાં અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર કરાયા છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતના વાહનચાલકોને સીધો લાભ થશે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકો હવે પુન ગામ નજીકના એક્ઝિટનો ઉપયોગ કરી ઓલપાડ-અંકલેશ્વર ધોરીમાર્ગ મારફતે સુરત જઈ શકશે. તદુપરાંત, મ...

ઓક્ટોબર 7, 2025 4:14 પી એમ(PM)

views 27

રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે, નૉટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલા લીધા

રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે, નૉટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલા લીધા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સુરેન્દ્રનગરની મૅસર્સ શૅપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદની મૅસર્સ રેડનૅક્સ ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથ...

ઓક્ટોબર 7, 2025 4:12 પી એમ(PM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો આજથી પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો આજથી પ્રારંભ થયો. ત્યારે આજે વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ મ...

ઓક્ટોબર 7, 2025 4:11 પી એમ(PM)

views 13

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિકાસ સપ્તાહ, બનાસકાંઠામાં ખેડૂતોને થયેલા નુકસાનની મોજણી અંગે ચર્ચા કરવામાં આવી. સાથે જ બેઠકમાં ખેડા જિલ્લામાં જાહેર કરાયેલા નવા તાલુકા ફાગવેલનું મુખ્ય...

ઓક્ટોબર 7, 2025 9:44 એ એમ (AM)

views 22

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્ય સરકાર રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ અપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.બાળકોને કફ સિરપ કઈ રીતે આપવામાં જેને કારણે તેને કોઇ નુકસાન ન થાય તે માટે વિચાર વિમર્શ થઇ રહ્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હત...

ઓક્ટોબર 6, 2025 4:39 પી એમ(PM)

views 11

બોટાદમાં લોકો વૉકલ ફૉર લૉકલના સૂત્ર સાથે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે

બોટાદમાં લોકો વૉકલ ફૉર લૉકલના સૂત્ર સાથે મનોદિવ્યાંગ તાલીમાર્થીઓએ તૈયાર કરેલા દિવડાઓની ખરીદી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલીમાર્થીઓએ લોકોની માગ પ્રમાણે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની સાથે દિવડા તૈયાર કર્યા છે, તેમ અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણીએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.