પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 11, 2025 3:15 પી એમ(PM)

views 18

આવતીકાલથી ૧૪ ઓક્ટોબર સુધી ઘરે ઘરે જઈ બાળકોને પોલીયોના બે ટીંપા પીવડાવાશે.

આવતીકાલથી ૧૪ ઓક્ટોબર સુધી ઘરે ઘરે જઈ બાળકોને પોલીયોના બે ટીંપા પીવડાવાશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૧,૩૪,૫૩૩ બાળકોને પોલીયો વેક્સીનના ટીપાં પીવડાવાશે. સમગ્ર જિલ્લામાં ૫૩૮ બુથ, ૧૦૭૬ ટીમ, ૨૧૩૪ ટીમ સભ્યો, અને ૧૦૮ સુપરવાઈઝરો ફરજ પર હાજર રહેશે. જેમાં પ્રથમ દિવસે બુથ ઉપર પોલીયોની રસીના બે ટીપાં પીવડ...

ઓક્ટોબર 11, 2025 2:39 પી એમ(PM)

views 14

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વારકા ખાતે દર્શન કર્યા.

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના રાજ્યના પ્રવાસનો આજનો છેલ્લો દિવસ છે. આજે શ્રીમતી મુર્મૂ દ્વારકા ખાતે દર્શનાર્થે હતા. સાંજે ચાર વાગે તેઓ અમદાવાદ આવશે. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં. રાષ્ટ્રપતિએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અ...

ઓક્ટોબર 11, 2025 8:50 એ એમ (AM)

views 56

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ યોજાશે

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે આજે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ યોજાશે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ફિલ્મફેર એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે એક્કા એરેના ક્લબ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. જેમાં ફિલ્મ અને મનોરંજન જગતને લગતી જાણીતી હસ્તીઓ અને ફિલ્મ કલાકારો, ...

ઓક્ટોબર 11, 2025 8:27 એ એમ (AM)

views 32

સરદાર સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે કરમસદથી કેવડીયા રાષ્ટ્રીય યાત્રાનું આયોજન

ભારતના લોહ પુરુષ, રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે "સરદાર@150, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્ર હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ...

ઓક્ટોબર 11, 2025 8:24 એ એમ (AM)

views 20

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પાંચમી નવેમ્બરે યોજાશે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવા આવી છે.ચૂંટણી 5 નવેમ્બરના રોજ યોજશે., નામાંકન 17 ઓક્ટોમ્બર સુધી જમા કરવા આવશે. દાદરા નગર હવેલીમાં 20 ગ્રામ અને જિલા પંચાયત અને 15 નગર પાલિકા અને દમણમાં 16 જિલા અને ગ્રામ પંચાયત, 15 નગર પાલિકાના વોર્ડ, દીવ ...

ઓક્ટોબર 11, 2025 8:23 એ એમ (AM)

views 39

રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 194 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે જશે. શ્રી પટેલ કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના યોગી સભા ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આશરે રૂપિયા 194 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ તકે ગ્રામ પંચાયત ઓક્ટ્રોય નાબૂદી પેટે વધારાના સહાયક અનુદાન તરીકે ગ્રામ પંચાયતોના સરપંચોન...

ઓક્ટોબર 11, 2025 8:22 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ આજે દ્વારકાધિશના દર્શન કરશે – ગૂજરાત વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના 71માં દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. આ વર્ષે કુલ 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. 9 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીજી દ્...

ઓક્ટોબર 10, 2025 7:29 પી એમ(PM)

views 12

મહેસાણામાં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન – બે દિવસમાં ત્રણ લાખ 24 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું

રાજ્યમાં સૌપ્રથમ વખત મહેસાણામાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCનું આજે સમાપન થયું. સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોકોની ભાગીદારીથી દરેક ગામ, દરેક પ્રદેશ સુધી વિકાસ તેમના સુધી પહોંચાડવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ આ પરિષદથી પાર પડશે. પ્રથમ VGRC-...

ઓક્ટોબર 10, 2025 7:20 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સાસણ ગીરમાં સિંહ દર્શન અને સોમનાથમાં પૂજા-અર્ચના કરી

રાજ્યનાં પ્રવાસે પધારેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે જુનાગઢનાં પ્રવાસ દરમિયાન સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. સાસણ નજીક ભાલછેલ હૅલિપેડ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરા સહિતના મહાનુભાવોએ સુશ્રી મુર્મૂને પુષ્પગુચ્છ આપી સુશ્રી મુર્મૂનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુ...

ઓક્ટોબર 10, 2025 7:16 પી એમ(PM)

views 19

કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા સરકારે 451 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

રાજ્ય સરકારે કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે સરકારે 451 કરોડ રૂપિયાથી વધુની રકમને મંજૂરી આપી છે. આ અંગે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું, આ આયોજનથી ખડીર વિસ્તારના 194 તળાવ અને છ નાની સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચશે. તેનાથી ઐતિહાસિક ધોળાવીરા સહિત 10 ગામની પા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.