પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 15, 2026 9:43 એ એમ (AM)

views 20

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે બોલતા રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન...

જાન્યુઆરી 15, 2026 9:41 એ એમ (AM)

views 11

કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાનાના કાર્યકર અને તબીબોએ પશુ પક્ષીઓને સારવાર આપી – કરુણા અભિયન 16મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે

ઉત્તરાયણની ઉજવણી વચ્ચે પતંગની દોરીથી ઇજા થતાં અબોલ પક્ષીઓ અને લોકોને હોસ્પિટલ ખસેડવાની ઘટના ઠેર-ઠેર થયાના અહેવાલ છે.અમદાવાદના ચંડોળા, સીટીએમ અને માધુપુરામાં દોરીથી ગળા કપાવાના ત્રણ બન્યા બનાવો બન્યા છે. ત્રણેય બનાવોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ ...

જાન્યુઆરી 15, 2026 9:39 એ એમ (AM)

views 8

ગાંધીનગરમાં ટાઇફોઇડના નવા ત્રણ કેસ મળ્યાં, સર્વેલન્સની કામગીરી

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેકટર-24,26,28 અને આદિવાડા વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ મળતા સેકટર-24 તથા સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટરની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે.સર્વેલન્સની ટીમમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તથા આશાબહેનોની કુલ 85 ટીમ દ્વારા સર્વેન...

જાન્યુઆરી 15, 2026 9:38 એ એમ (AM)

views 15

નાયબ મુખ્યમંત્રીએ લોકોને ઉત્તરાયણની ઉજવણી બાદ ધાબા – અગાસી પરથી પતંગના દોર નીચે ઉતારી લેવા અપીલ કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે સુરતમાં પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે, પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ સંસ્કૃતિ, પ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. તેવો તેમણે મત વ્યક્ત કરત...

જાન્યુઆરી 15, 2026 9:37 એ એમ (AM)

views 6

સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી, મોડી રાત સુધી આતશબાજી સાથે ઉજવણી કરાઇ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લોકોએ મકરસંક્રાંતિના પર્વની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. લોકોએ ધાબા પરથી વિવિધ રંગોના પતંગો આકાશમાં ચડાવીને પતંગ ઉડાવવાની મોજ માણી હતી. રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું હતું. "કાઇપો છે" ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સાથે જ લોકોએ શેરડી, બોર, જલેબી, ઊંધિયું, તલ-સ...

જાન્યુઆરી 14, 2026 7:25 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં પવન સારો રહેતાં પતંગરસિકો ઉમંગભેર ઉત્તરાયણ ઉજવી રહ્યાં છે.

રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. દરેક ધાબા પરથી “એ લપેટ.... કાઈપો છે” જેવા ઉલ્લાસભર્યા અવાજ સંભળાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ રાજ્યમાં વિવિધ જગ્યાએ પતંગ મહોત્સવની ઉ...

જાન્યુઆરી 14, 2026 7:32 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના આવાસોનું ભૂમિપૂજન કર્યું અને વિવિધ વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું ભૂમિપૂજન કર...

જાન્યુઆરી 14, 2026 7:19 પી એમ(PM)

views 15

સાયબર ક્રાઈમ પોલીસે વડોદરામાં ત્રણ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાર આરોપીની ધરપકડ કરી.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ કરોડ 50 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાર આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના SP વિવેક ભેડાએ કહ્યું, આરોપીઓએ શહેરના મોટી વયના એક નાગરિકનો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આરોપીઓ સામે અંદાજે 460 કરોડ રૂપિયાની છેતરપિંડીની 428 જેટલી ફરિયાદ નો...

જાન્યુઆરી 14, 2026 7:17 પી એમ(PM)

views 13

રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ છે. ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કંડલા વિમાનમથક અને રાજકોટમાં નવ...

જાન્યુઆરી 14, 2026 3:47 પી એમ(PM)

views 6

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ

મકરસંક્રાતિ – ઉત્તરાયણ નિમિત્તે આજે દાનનું વિશેષ મહત્વ હોય છે. આજના પાવન દિવસે રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં પણ સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. બોટાદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને પતંગ અને દોરીનો શણગાર કરાયો તેમજ વિવિધ પ્રકારની ચીકી અને...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.