પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 13, 2025 2:17 પી એમ(PM)

views 18

રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા

રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16 હજાર 316 કરોડ રૂપિયાથી વધુના 927 કામ મંજૂર કર્યા છે. અમૃત યોજનાના બીજા તબક્કા હેઠળ આ કામ મંજૂર કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ યોજના હેઠળ તમામ નગરપાલિકા તથા મહાપાલિકા વિસ્તારમાં પાણી પૂરવઠા, બાગ-બગીચા અને તળ...

ઓક્ટોબર 13, 2025 2:16 પી એમ(PM)

views 15

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી…

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવા વિકાસરથ દોડાવવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથમાં કોડીનાર તાલુકાના આલિદર ગામે વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ એક કરોડ 20 લાખ રૂપિયાના 64 કામનું લોકાર્પણ અને 11 લાખ 15 હજાર રૂપિયાના નવ કામનું ખાતમૂહૂર્ત કરાયું. દરમિયાન લાભાર્થીઓને વિ...

ઓક્ટોબર 13, 2025 2:14 પી એમ(PM)

views 19

સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો

સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, મેળાનો હેતુ વૉકલ ફૉર લૉકલના સૂત્રને સાર્થક કરી જિલ્લાની મહિલાઓને અને નાના ઉદ્યોગસાહસિકોને મોટું બજાર પૂરું પાડવાનો છે. દર વર્ષે સરકાર દ્વારા યોજાતા આ...

ઓક્ટોબર 13, 2025 9:14 એ એમ (AM)

views 12

વિદાય લઇ રહેલા ચોમાસા દરમિયાન રાજ્યમાં 157 બંધ હાઇ-અલર્ટ અને 11 બંધ અલર્ટ પર

હવામાન ખાતાએ રાજ્યમાં આગામી 19 તારીખ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. દરમિયાન રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાંથી મેઘરાજાએ વિદાય લીધી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માછીમારો માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. તેમ છતાં રાજ્યમાં હાલ 157 બંધ હાઇ-અલર્ટ અને 11 બંધ અલર્ટ પર છે. બીજી તરફ,...

ઓક્ટોબર 13, 2025 9:13 એ એમ (AM)

views 16

અમદાવાદ ગ્રામ્યમાં હત્યાના કેસમાં વચગાળાના જામીન લઈને ફરાર ત્રણ આરોપીઓને નવસારી એલસીબીએ નાસિકથી ઝડપ્યા

હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ ગયેલા અમદાવાદ ગ્રામ્યના કણભા વિસ્તારમાં થયેલી હત્યાના ત્રણેય આરોપીઓને નવસારી L.C.B. પોલીસે નાસિકથી ઝડપી પાડ્યા હતા,અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ મથકમાં 2021માં હાર્દિકભાઈ નામના યુવાનની પાલક માતાએ તેના મિત્રો દિનેશ, અનિલ અને સંજયને બોલાવી એકબીજાની મદદગારીથી...

ઓક્ટોબર 13, 2025 9:11 એ એમ (AM)

views 74

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે શહેરી વિકાસ દિવસની ઉજવણી

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે 13 ઑક્ટોબર-ને શહેરી વિકાસ દિવસ તરીકે મનાવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.વિશ્વ કક્ષાના શહેરી...

ઓક્ટોબર 13, 2025 9:07 એ એમ (AM)

views 24

સુરત અને નવસારીનો સંયુક્ત ‘સાંસદ ખેલ મહોત્સવ’નો આરંભ કરાવતા કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ગઈકાલે સુરતમાં સુરત અને નવસારી સંસદીય મતવિસ્તારના સંયુક્ત સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. સેવા પખવાડિયા અંતર્ગત ફિટ યુવા ફૉર વિકસિત ભારત’ની વિષયવસ્તુ સાથે સુરત અને નવસારીમાં આગામી 25 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલશે.તેમાં ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, 1...

ઓક્ટોબર 13, 2025 9:05 એ એમ (AM)

views 36

નર્મદામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જનાર પાંચ વિદ્યાર્થીઓનું ‘GP-SMASH’ની મદદથી રેસ્ક્યુ કરતી પોલીસ

ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ GUJARAT POLICE - SOCIAL MEDIA MONITERING, AWARENESS AND SYSTEMATIC HANDLING એ વધુ એક મહત્વની કામગીરી પાર પાડી છે.નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી નજીક ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયેલા વડોદરાની પારુલ યુનિવર્સિટીના...

ઓક્ટોબર 12, 2025 7:06 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં સહકાર ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં સહકાર ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે. મહેસાણામાં વિજાપુર ખાતે ધી સરદાર પટેલ સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડના રજત જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે આજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે સહકાર...

ઓક્ટોબર 12, 2025 7:05 પી એમ(PM)

views 19

રાજ્યભરમાં વિકાસરથના માધ્યમથી પાંચ દિવસમાં 483 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા

રાજ્યભરમાં વિકાસરથના માધ્યમથી ગત પાંચ દિવસમાં 483 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફરી રહેલા વિકાસરથના માધ્યમથી વિવિધ યોજનાના 23 હજાર 600થી વધુ લાભાર્થીને 44 કરોડ 67 લાખ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. સાથે જ વિક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.