પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 15, 2025 7:18 પી એમ(PM)

views 9

સહકાર વિભાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા એક કરોડ 11 લાખથી વધુ ટપાલપત્ર લખી વિશ્વ વિક્રમ બનાવ્યો

રાજ્યના સહકાર વિભાગે વિશ્વના સૌથી મોટા આભાર લેખન ટપાલપત્ર અભિયાન હેઠળ વિશ્વ વિક્રમ બનાવ્યો છે. વિભાગે વસ્તુ અને સેવા કર – GST સુધારા, મૅક ઇન ઇન્ડિયા, હરઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી જેવા વિષય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનીને તેમને એક કરોડ 11 લાખ 75 હજાર ટપાલપત્ર લખી આ વિશ્વ વિક્રમ બનાવ્યો છે...

ઓક્ટોબર 15, 2025 3:19 પી એમ(PM)

views 10

નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસ સપ્તાહ હેઠળ આજે નવસારીમાં 13 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.

નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસ સપ્તાહ હેઠળ આજે નવસારીમાં 13 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, વાયબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ જેવા વિવિધ પ્રયાસ થકી ગુજરાત સમગ્ર ભારતના આદર્શ રાજ્ય તરીકે વિકસિત થયું છે. આ પ્રસંગે મહાનુભાવોના...

ઓક્ટોબર 15, 2025 3:18 પી એમ(PM)

views 16

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા.

બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PM સ્વનિધિ યોજના હેઠળ મળેલા ધિરાણની રકમના ચેકનું પણ વિતરણ કરાયું. જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ...

ઓક્ટોબર 15, 2025 3:17 પી એમ(PM)

views 13

મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે

મહેસાણાનું ઊંઝા અને ઉનાવાનું માર્કેટ યાર્ડ દિવાળીના તહેવાર નિમિત્તે 18થી 26 તારીખ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિત તમામ કામકાજ બંધ રહેશે. 27 તારીખે શુભમુહૂર્તમાં માર્કેટયાર્ડમાં હરાજીની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરાશે.

ઓક્ટોબર 15, 2025 3:15 પી એમ(PM)

views 15

ભારતીય માનક કાર્યાલય – BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ભારતીય માનક કાર્યાલય – BIS અમદાવાદ દ્વારા વિશ્વ માનક દિવસની ઉજવણી અંતર્ગત ગઈકાલે માનક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે BIS અમદાવાદના સંયુક્ત નિયામક ઈશાન ત્રિવેદીએ IEC અને ISO દ્વારા અપાયેલા વિશ્વ માનક દિવસનો સંદેશ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવાયેલા ટકાઉ વિકાસ લક્ષ્ય – SDGના અમલીક...

ઓક્ટોબર 15, 2025 3:29 પી એમ(PM)

views 34

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત….

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકાસ સપ્તાહ દરમિયાન જ્ઞાન એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા સશક્તિકરણને વધુ મજબૂત કરવાનું કામ થયું છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના વિકાસ સપ્તાહ કાર્યક્રમ હેઠળ બે હજાર 885 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં આજે શ...

ઓક્ટોબર 15, 2025 9:47 એ એમ (AM)

views 29

કલોલ સ્થિત ખાખરા અને ફરસાણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગને કારણે લાખોનું નુકસાન

ગાંધીનગરના કલોલમાં સાંતેજ GIDC વિસ્તારમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.ફાયર બ્રિગેડની 7 ગાડીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાને પગલે માલસમાનને ભારે નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે

ઓક્ટોબર 15, 2025 9:45 એ એમ (AM)

views 15

અમદાવાદમાં આજે નેશનલ અર્બન કોન્કલેવમાં દેશ-વિદેશના શહેરોના મેયર્સ ઉપસ્થિત રહેશે

અમદાવાદ શહેરમાં આજથી બે દિવસિય 'નેશનલ અર્બન કોન્ક્લેવ' તેમજ 'મેયોરલ સમિટ' યોજાશે. આ કોન્ક્લેવ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાઈ રહી છે.આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર તેમજ પ્રતિનિધિઓ એકસાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચાર-વિમર્શ કરશે.આ કોન્કલેવનું ઉ...

ઓક્ટોબર 15, 2025 9:43 એ એમ (AM)

views 63

રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં કૃષિકારોને સરકારી યોજનાઓ અને ખેતી વિષયક માહિતી પ્રદાન કરાઇ રહી છે

રાજયભરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણીનો ગઇકાલથી પ્રારંભ થયો છે. જે અંતર્ગત પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ.આ પ્રસંગે શ્રી રાજપૂતે 16 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાર્તમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત કૃષિ પરિસંવ...

ઓક્ટોબર 15, 2025 9:40 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી આજે વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન પ્રસંગે બે હજાર 288 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે.દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે, ગઇકાલે પંચમહાલના ગોધરા ખાતે આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.