પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 17, 2025 3:34 પી એમ(PM)

views 17

હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળના સભ્યોનો શપથ સમારોહ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રી પરિષદમાં આજે એક નાયબ મુખ્યમંત્રી, પાંચ કૅબિનેટ મંત્રી, ત્રણ સ્વતંત્ર હવાલા ધરાવતા રાજ્યમંત્રી અને 12 રાજ્યમંત્રી એમ કુલ 21 મંત્રીને શપથ લેવડાવ્યા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ ...

ઓક્ટોબર 17, 2025 9:57 એ એમ (AM)

views 15

2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ

2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેના આયોજન સંદર્ભે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન અને અમલીકરણ માટે વિવિધ વિષયો અને મુદ્દાની ચર્ચા કરવામાં આવી. કલેક્ટર અનિલકુમારએ જણાવ્યું હત...

ઓક્ટોબર 17, 2025 9:45 એ એમ (AM)

views 14

સ્ટેટ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશીપમાં સુરત સતત બીજા વર્ષે વિજેતા

ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં સુરતની ટીમે છમાંથી ત્રણ ખિતાબ જીત્યા છે. જેમાં પુરુષ અને મહિલા ટીમના ખિતાબ સુરતે સતત બીજા વર્ષે હાંસલ કર્યા. ગાંધીધામ ખાતે યોજાયેલી પુરુષોની ફાઇનલમાં સુરતે વડોદરાની ટીમને 3-2થી હરાવી હતી જેમાં અયાઝ મુરાદ, નુતાંશુ દયામા અને દેવર્ષ વાઘે...

ઓક્ટોબર 17, 2025 9:44 એ એમ (AM)

views 15

અંબાજીના યાત્રિકો માટે નવી સુવિધા-તીર્થ દર્શન સર્કિટથી આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાશે

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.આ સુવિધા અંતર્ગત શક્તિદ્વાર પાસે અંબાજી તીર્થ દર્શનનું કાર્યાલય તૈયાર કરાયું છે અને અહીથી યાત્રિકો સમગ્ર અંબાજી તીર્થનાં મહાત્મ્ય અને ધર્મસ્થાનોની વિગતો ઓડિયો વિ...

ઓક્ટોબર 17, 2025 9:42 એ એમ (AM)

views 17

દિવાળીના તહેવારને લઈ 108 ઈમરજન્સી સેવાની 800થી વધુ એમ્બ્યુલન્સ તહેનાત રહેશે

108 ઈમરજન્સી સેવા દ્વારા દિવાળીના તહેવારને લઈ વિશેષ આયોજન કરાયું છે. દિવાળીના તહેવારને ધ્યાને લઈ 108 ઈમરજન્સી હૅલ્પલાઈનમાં કર્મચારીઓ, તબીબ સહિતના કર્મચારીઓને તહેનાત કરાયા છે. આ વર્ષે 108ની 800થી વધુ ઍમ્બુલૅન્સની સાથે સરકારી હૉસ્પિટલ્સની પણ ઍમ્બુલૅન્સનો ઉપયોગ કરાશે, તેમ 108 ઈમરજન્સી સેવાના મુખ્ય સંચા...

ઓક્ટોબર 17, 2025 9:41 એ એમ (AM)

views 8

તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી

તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ સપ્ટેમ્બર મહિનામાં 42 કરોડ રૂપિયાની મિલકતો મૂળમાલિકને પરત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ માહિતી આપી. તેમણે કહ્યું, ગત મહિના 715 જેટલા તેરા તુઝકો અર્પણ કાર્યક્રમો યોજાયા હતા. શ્રી સહાયે સાયબર ગુના અંગે ...

ઓક્ટોબર 16, 2025 7:49 પી એમ(PM)

views 20

રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ થશે. આ પહેલા મંત્રીમંડળના સભ્યોએ આજે રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે...ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ તમામને...

ઓક્ટોબર 16, 2025 7:18 પી એમ(PM)

views 8

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સુરત મહાનગરપાલિકાએ ગ્રીન બૉન્ડથી હરિયાળા અન ટકાઉ વિકાસ માટે લોકોને ભાગીદાર બનાવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જમાં ઘંટડી વગાડી સુરત મહાનગરપાલિકાના પ્રમાણિત મ્યુનિસિપલ ગ્રીન બૉન્ડને યાદીમાં સામેલ કરાવ્યા. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, મહાપાલિકાએ જાહેર કરેલા 200 કરોડ રૂપિયાના આ બૉન્ડ થકી હરિયાળા અન ટકાઉ વિકાસ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. દેશમાં સૌપ્રથમ વ...

ઓક્ટોબર 16, 2025 7:16 પી એમ(PM)

views 8

રાજ્યભરમાં વિકાસ રથના માધ્યમથી 959 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન દોડાવવામાં આવેલા વિકાસરથના માધ્યમથી કુલ 959 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. રથના માધ્યમથી વિવિધ યોજનાના 24 હજારથી વધુ લાભાર્થીને 79 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. જ્યારે વિકાસ સપ્તાહ હેઠળ બે લાખ 43 હજારથી...

ઓક્ટોબર 16, 2025 7:15 પી એમ(PM)

views 44

આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલથી આગામી ત્રણ દિવસ વાતાવરણ સુકું રહેશે. જોકે, 20 તારીખે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું. તેમણે કહ્યું, આગામી સાત દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો નહીં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.