પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 19, 2025 3:29 પી એમ(PM)

views 10

તાપીના નિઝરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત…

તાપીના નિઝરમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. વેલદા ટાંકી નજીક થયેલા અકસ્માતમાં 9 લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે રિક્ષામાં 4 અને કારમાં 5 લોકો સવાર હતા.

ઓક્ટોબર 19, 2025 3:35 પી એમ(PM)

views 10

રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યાલયમાં પદગ્રહણ કર્યું.

રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ–૧ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યાલયમાં પદગ્રહણ કર્યું. કોડીનારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી વાજાએ ભારતનું બંધારણ અને સરસ્વતી માતાજી તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરી વિધિવત રીતે પદગ્...

ઓક્ટોબર 19, 2025 9:13 એ એમ (AM)

views 20

ગઇકાલે ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીના પૂજન અને અર્ચના બાદ આજે કાળી ચૌદશ નિમિત્તે મંદિરોમાં વિશેષ હવન

રાજયભરમાં ગઇકાલે ધનતેરસની ઉજવણી બાદ આજે કાળી ચૌદસે મહુડીના ઘંટાકર્ણ મહાવીર સહિત રાજ્યના વિવિધ મંદિરોમાં આજે વિશેષ પૂજન અને હવન કરાશે.આજે મહકાળી મા, ભૈરવનાથ, હનુમાનથજી, ઘંટાકર્ણ મહાવીર તેમજ સમસ્ત રક્ષક દેવોની આરાધના-ઉપાસના કરવાનો દિવસ છે. મહુડી જૈન મંદિર ખાતે આજે વિશેષ હવન-જાપનું આયોજન કરાયું છે.ગઇકા...

ઓક્ટોબર 19, 2025 9:07 એ એમ (AM)

views 26

તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં મેટ્રો રેલ દિવાળીના દિવસે સાંજે સાત વાગ્યા સુધી દોડશે

અમદાવાદમાં મૅટ્રો ટ્રૅન સેવા આ 20 તારીખે સવારે છ વાગ્યાને 20 મિનિટથી સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. દિવાળીના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખી ગુજરાત મૅટ્રો રેલ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. 20 તારીખે દિવાળીના તહેવારના દિવસે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે સાત વાગ્યાને પાંચ મિનિટે, થલતેજ ગામથી વસ્ત્ર...

ઓક્ટોબર 19, 2025 9:04 એ એમ (AM)

views 10

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા, રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા, રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી. તેમણે વર્તમાન સમયમાં ભારતમાં રમતગમત આધાર માળખું, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરાતાં વિવિધ કાર્યો...

ઓક્ટોબર 19, 2025 9:02 એ એમ (AM)

views 19

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મંત્રી પદનો ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું કે ખેડૂતો અને સહકારી ક્ષેત્રનું હિત સર્વોપરી, જ્યારે મોઢવાડિયાએ બરડાને પ્રવાસન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી

કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ગઇકાલે વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ પોતાના હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૃષિકાર અને સહકાર આ બંને ક્ષેત્ર તેમના માટે મહત...

ઓક્ટોબર 19, 2025 8:59 એ એમ (AM)

views 14

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની એસટી ડેપોની મુલાકાત લઇને મુસાફરોની સુવિધાની ચકાસણી કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સાંજે અમદાવાદના ગીતા મંદિર ખાતે GSRTC બસ સ્ટેશનની મુલાકાત લઈ દિવાળી નિમિત્તે વધારાની બસોના સંચાલનનું નિરીક્ષણ કર્યુ હતું. શ્રી સંઘવીએ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.તેમણે મુસાફરો સાથે વાતચીત કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા.આ પ્રસંગે તેમણ...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

views 15

ધનતેરસના પાવન પર્વથી આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરિ જયંતિ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસે લોકો ભગવાન ધન્વંતરિ, ભગવાન કુબેર અને લક્ષ્મી માતાજીની પૂજા કરે છે અને સોના કે ચાંદીની વસ્તુઓ તથા નવા વાસણ ખરીદવા માટે આજનો દિવસ શુભ માનવામ...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર આપ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતને સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન” હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ “બેસ્ટ પર્ફૉર્મિન્ગ રાજ્ય” તરીકેનો પુરસ્કાર એનાયત કર્યો છે. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંગે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગઈકાલે તેમણે ...

ઓક્ટોબર 18, 2025 7:58 પી એમ(PM)

views 24

માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવા સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર યાદી મુજબ, ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા 809 કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કૉરીડોરનું પણ પાંચ હજાર 576 કરોડ રૂપિયાના ખર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.