પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 10, 2025 9:34 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2025 9:34 એ એમ (AM)

views 5

રાજ્યમાં પડેલા અનારાધાર વરસાદના વિરામ વચ્ચે બનાસકાંઠામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય

પૂરગ્રસ્ત સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વરસાદી અસર બાદ રાહત-બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા કલેકટરે સુઈગામના 12 ગામનો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો છે તેમજ જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. નડાબેટ ઝીરો પોઇન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું નિરીક્ષણ કરી તાકીદના સૂચન આપવામાં આવ્યાં છે.વહીવટી તં...

સપ્ટેમ્બર 10, 2025 9:33 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2025 9:33 એ એમ (AM)

views 62

સરકારના છ વિભાગોના 11 કાયદાઓ – અધિનિયમોની 516 જેટલી જોગવાઈઓમાં સુધારાઓ સાથેનું ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા વિધેયક)-૨૦૨૫ ગૃહમાં પસાર

15મી ગુજરાત વિધાનસભાનાં સાતમાં સત્રના બીજા દિવસે ગુજરાત જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 વિધાનગૃહમાં ગઇકાલે પસાર થયું છે.ગૃહમાં પસાર થયેલું આ જનવિશ્વાસ (જોગવાઈઓના સુધારા) વિધેયક-2025 રાજ્યમાં કાયદા પાલનને સરળ બનાવીને - ડિજિટાઇઝ્ડ કરીને તેમજ સુયોગ્ય રીતે બદલાવ લાવીને વ્યાપાર સરળતા સાથે જીવન જ...

સપ્ટેમ્બર 9, 2025 7:19 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 7:19 પી એમ(PM)

views 5

ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ વિધાનસભામાં સર્વાનુમતે પસાર

ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો. ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસ્તાવ રજૂ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશ વિરુદ્ધની નાપાક હરકતોનો સજ્જડ જવાબ આપી શકાય તે ઓપરેશન સ...

સપ્ટેમ્બર 9, 2025 7:16 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 7:16 પી એમ(PM)

views 3

રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું – વિધાનસભામાં રાજ્ય સરકારનું નિવેદન

રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, જ્યારે 2019થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-2024 સુધીમાં 26 લાખ ઘરોમાં પણ નવા નળ જોડાણ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે ...

સપ્ટેમ્બર 9, 2025 7:14 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 7:14 પી એમ(PM)

views 2

ઊર્જા મંત્રી કનુ દેસાઇએ ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો

ખેતરો સુધી વિના વિક્ષેપ વીજ પુરવઠો પૂરો પાડવા વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર - MVCC કેબલ સાથે રૂપાંતરિત કરાઇ રહ્યા છે. ઊર્જા મંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં જણાવ્યું, કોટેડ વીજ લાઇનથી વીજ વિક્ષેપમાં 70 થી 80 ટકાનો સુધારો થયો છે. વાવાઝોડા અને ખારાશવાળી હવાને કારણે વારંવાર વી...

સપ્ટેમ્બર 9, 2025 7:12 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 7:12 પી એમ(PM)

views 10

રાજ્યમાં વરસાદનો વિરામ – પૂરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં

હવામાન વિભાગે આજથી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે જો કે 24 કલાક દરમિયાન કચ્છમાં ભારે વરસાદની સંભવના છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે, 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્...

સપ્ટેમ્બર 9, 2025 7:10 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 7:10 પી એમ(PM)

views 7

સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

સુરત શહેરને સતત બીજા વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. સમગ્ર દેશમાં સ્વચ્છ વાતાવરણ ધરાવતા શહેરોમાં સુરત શહેરે ત્રીજુ સ્થાન મેળવ્યું છે નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે શહેરના મેયર, અને મ્યુનિસિપલ કમિશ્નરને આ પુરસ્કાર આપવ...

સપ્ટેમ્બર 9, 2025 3:15 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 3:15 પી એમ(PM)

views 1

બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદથી જનજીવનને અસર..

બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં માધ્યમોને માહિતી આપતા કહ્યું, રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાની સ્થિતિની સમીક્ષા કરવા ગઈકાલથી જિલ્લાની મુલાકા...

સપ્ટેમ્બર 9, 2025 3:10 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 3:10 પી એમ(PM)

views 11

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 108 ટકા સુધી પહોંચ્યો છે. તેમાં પણ સૌથી વધારે 119 ટકા જેટલો સરેરાશ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. વરસાદને લઈ રાજ્યના 103 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 135 બંધ હાઈ-અલર્ટ અને 20 બંધ અલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં પ...

સપ્ટેમ્બર 9, 2025 3:09 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 3:09 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું. આવતીકાલ સુધી યોજાનારા આ પ્રદર્શનમાં 150 જેટલા સ્ટોલ અને અંદાજે 2 હજાર 500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે. આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.