પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 10, 2025 7:15 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 7:15 પી એમ(PM)

views 3

રાજ્યની મહિલા શ્રમયોગીઓ હવે રાત્રિપાળીમાં કામ કરી શકશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કારખાના ધારા ગુજરાત સુધારા ખરડો 2025 સર્વાનૂમતે પસાર કરાયો. આ વિધેયક રજૂ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, આ સુધારાથી મહિલાઓને રાત્રિપાળીમાં તેમની સંમતિથી કાયદેસર કામ કરવાની તક મળશે. તેમણે મહિલા શ્રમયોગીઓને સમાનતા, વ્યવસાય, સ્વતંત્રતા, આર્થિક ઉપાર્જન કર...

સપ્ટેમ્બર 10, 2025 7:12 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 7:12 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી અમદાવાદના સાણંદમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યૂઅલ માધ્યમથી આજે અમદાવાદના સાણંદ વિધાનસભા વિસ્તારમાં અંદાજે 80 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે ખાતરી આપી કે, વર્ષ 2029 સુધી સાણંદ વિધાનસભા વિસ્તારનું કોઈ પણ ગામ પાયાની સુવિધાથી વંચિત નહીં રહે તેવા પ્ર...

સપ્ટેમ્બર 10, 2025 7:10 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 7:10 પી એમ(PM)

views 11

નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસરત.

નેપાળમાં વિરોધ પ્રદર્શન વચ્ચે ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સલામત રીતે પરત લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યનું વહીવટી તંત્ર વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કોઈ પણ ગુજરાતી પ્રવાસીને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM)

views 18

કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ

કૃષિ યાંત્રિકીકરણ યોજનાના લાભાર્થીને નવા જીએસટી દરનો લાભ આપવા ટ્રેક્ટર સહિતના ખેત સાધનોની ખરીદી માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભામાં જણાવ્યુ કે ખરીદીની સમયમર્યાદા નવા દરના અમલથી આગામી ૩૦ દિવસ સુધી રહેશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ 35 થી 45 હજાર...

સપ્ટેમ્બર 10, 2025 3:13 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 3:13 પી એમ(PM)

views 6

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત

છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહના મૃત્યુ થયા છે, જેમાં 268 સિંહ કુદરતી રીતે અને 39 સિંહના અકસ્માતે મોત થયા હોવાનું રાજ્ય સરકારે આજે વિધાનસભામાં જણાવ્યુ. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો. જેમાં જણાવાયું કે અમરેલી જિલ્લામાં છેલ્લા છ માસમાં 31 સિંહના મૃત્યુ છ...

સપ્ટેમ્બર 10, 2025 3:12 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 3:12 પી એમ(PM)

views 9

નેપાળમાં ભાવનગર અને સિહોરના લોકો સલામત : ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણી

નેપાળમાં ફસાયેલા રાજ્યના લોકોને સલામત રીતે પરત લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ભાવનગરનાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે નેપાળમાં ભાવનગર અને સિહોરના લોકો સલામત છે. કેન્દ્ર સરકાર નેપાળની સેના સાથે સંપર્કમાં હોવાનું પણ શ્રી વાઘાણીએ જણાવ્યુ.

સપ્ટેમ્બર 10, 2025 3:11 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 3:11 પી એમ(PM)

views 3

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની જીવન આસ્થા હૅલ્પલાઈનની 10 વર્ષની સફળતાને બિરદાવી છે. ગાંધીનગરમાં નગરગૃહ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું, આ સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે 'જીવન આસ્થા' રાજ્યના લાખો લોકોના હૃદયમાં આશાનું કિરણ જગાવવા...

સપ્ટેમ્બર 10, 2025 3:06 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 3:06 પી એમ(PM)

views 3

મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરધામમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે.

મહેસાણાના સુપ્રસિદ્ધ બહુચરધામમાં આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. આ પહેલા 21-મીએ પ્રક્ષાલન વિધિ, 22મીએ ઘટસ્થાપન, 28મીએ શતચંડી યજ્ઞ અને બીજી ઑક્ટોબરે પાલખીયાત્રા યોજાશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ચાચર ચોકમાં ભક્તો માટે ગરબાનું આયોજન કરાતું હોય છે, પરંતુ આ વખતે મંદિરના પુનઃનિર્માણન...

સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 3:16 પી એમ(PM)

views 4

ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં ત્રણ ખરડા રજૂ કરાશે.

ચોમાસુ સત્રના છેલ્લા દિવસે આજે વિધાનસભા ગૃહમાં ત્રણ ખરડા રજૂ કરાશે. તેમજ આજે કેગનો અહેવાલ પણ ગૃહમાં રજૂ કરાશે. ગુજરાત કારખાના સુધારા ખરડો 2025. ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનો સુધારા ખરડો 2025, અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નોંધણી અને નિયમન અંગેનો બીજો સુધારા ખરડો 2025 રજૂ કરાશે. આ ઉપરાંત વિવિધ વિભાગના વાર્...

સપ્ટેમ્બર 10, 2025 9:38 એ એમ (AM) સપ્ટેમ્બર 10, 2025 9:38 એ એમ (AM)

views 7

અમદાવાદમાં યોજાનારી અગિયારમી એશિયન એકવાટિક ચેમ્પિયનશિપની વેબસાઇટ અને જર્સી લોંચ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવું એ ગૌરવની વાત છે – આગામી 28 ઓક્ટોબરથી અમદાવાદનાં યજમાનપદે યોજાનાર 11મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ-2025 સ્પર્ધાની જર્સીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું.ગાંધીનગર ખાતે યોજાયેલ અનાવરણ કાર્યક્રમમાં શ્રી સંઘવીએ કહ્યું કે, ભારતના એથલિટ્સે વિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.