પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 11, 2025 5:07 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 5:07 પી એમ(PM)

views 2

પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ.

પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લા માટે આજે સરકાર દ્વારા 18 હજાર રાશન કીટ રવાના કરાઈ છે. 15 કિલોની એક રાશન કીટમાં 5 કિલો ઘઉં, 3 કિલો બાજરી, 2 કિલો ચોખા, એક કિલો ખાંડ, એક કિલો તુવેરદાળ, એક કિલો ચણા, એક કિલો મીઠું અને એક લીટર તેલનો સમાવેશ થાય છે. રાશન કીટ રવાના કરતાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણા...

સપ્ટેમ્બર 11, 2025 5:06 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 5:06 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગરથી લીલીઝંડી આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને આજે ગાંધીનગરથી લીલીઝંડી આપી. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુના બનાવ કે અકસ્માત સ્થળ પરીક્ષણમાં વૈજ્ઞાનિક ઢબે પ્રાથમિક તપાસ-પુરાવા માટે મોબાઈલ ફોરેન્સિક વાનની મહત્વની ભૂમિકા છે. જેનાથી ગુના...

સપ્ટેમ્બર 11, 2025 5:05 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 5:05 પી એમ(PM)

views 3

ડાંગ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નવી બસ ફાળવવામાં આવી

ડાંગ જિલ્લાના નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને નવી બસ ફાળવવામાં આવી રહી છે, ત્યારે વઘઇ – દિવડિયાવન બસને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપાઈ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 1 માહિનામાં ડાંગને કુલ 10 નવી બસ ફાળવવામાં આવી છે. જીલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ...

સપ્ટેમ્બર 11, 2025 5:04 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 5:04 પી એમ(PM)

views 7

દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે ઓખા—શકુર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રૅન દોડાવશે.

દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાને લઈ પશ્ચિમ રેલવે ઓખા—શકુર બસ્તી વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રૅન દોડાવશે. ઓખા—શકુર બસ્તી સ્પૅશિયલ ટ્રૅન દર મંગળવારે ઓખાથી સવારે 10 વાગ્યે ઉપડશે. જ્યારે શકુર બસ્તી—ઓખા સ્પેશિયલ ટ્રૅન દર બુધવારે શકુર બસ્તીથી બપોરે સવા એક વાગ્યે ઉપડશે. ટ્રૅન 23 સપ્ટેમ્બરથી ...

સપ્ટેમ્બર 11, 2025 4:55 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 4:55 પી એમ(PM)

views 5

નેપાળમાં ફસાયેલા ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ હેમખેમ ભારત આવ્યા

નેપાળમાં ફસાયેલા ભાવનગરના નારી ગામના 43 પ્રવાસીઓ હેમખેમ ભારત આવી ગયા છે. આ તમામ પ્રવાસી સલામત હોવાનું જણાયું છે. નારી ગામથી વિનોદ લિંબાણી નામના વ્યક્તિ 43 પ્રવાસીને લઈ ગોકુળ, મથુરા, હરિદ્વાર અને નેપાળ સહિતના સ્થળોએ પ્રવાસ માટે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ નેપાળ ગયા અને બે દિવસથી ફસાઈ ગયા હતા. જોકે, હવે...

સપ્ટેમ્બર 11, 2025 5:09 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 5:09 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી રાજ્ય સરકાર તરફથી પંજાબના પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી સહાયતા રવાના કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી રાજ્ય સરકાર તરફથી પંજાબના પૂરગ્રસ્તો માટે રાહત સામગ્રી સહાયતા રવાના કરી. તે અંતર્ગત 20 વેગન સામાન સાથે 700 ટન રાહત સામગ્રી પંજાબ મોકલવામાં આવી છે. 20 હજાર અસરગ્રસ્તો માટે આ રાહત કીટ તૈયાર કરાઈ હોવાનું રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું.

સપ્ટેમ્બર 11, 2025 8:27 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2025 8:27 એ એમ (AM)

views 8

રાજ્યમાં આ વર્ષે નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી અપાઈ

રાજ્યમાં પશુ સારવાર સેવાને વધુ સુદ્રઢ બનાવવા આ વર્ષમાં નવા 200 સ્થાયી પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી અપાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગઈકાલે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું, ગત ત્રણ વર્ષમાં કુલ 255 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે. જ્યારે કચ્છમાં બે વર્ષમાં કુલ 12...

સપ્ટેમ્બર 11, 2025 8:26 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2025 8:26 એ એમ (AM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના સુઈગામમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત કરશે. જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ – SDRF ઉપરાંત વિવિધ ટુકડીઓ દ્વારા એક હજાર 678થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડાયા હતા. સાથે જ ગામડાઓમાં ખાદ્યસામગ્...

સપ્ટેમ્બર 10, 2025 7:20 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 7:20 પી એમ(PM)

views 3

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર સંપન્ન- કુલ પાંચ ખરડા સર્વાનુમતે પસાર

15-મી ગુજરાત વિધાનસભાના સાતમા ચોમાસું સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ હતો. આજે ગૃહમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક-CAGનો અહેવાલ રજૂ કરાયો. ઉપરાંત આજે ત્રણ ખરડા ગૃહમાં રજૂ કરાયા. ત્રણ દિવસના સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબ માટેના કુલ એક હાજર 225 તારાંકિત પ્રશ્નના જવાબો ગૃહમાં રજૂ થયા. તે પૈ...

સપ્ટેમ્બર 10, 2025 7:17 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 7:17 પી એમ(PM)

views 6

રાજ્યમાં આયુર્વેદ તથા યુનાની સ્નાતકોએ તબીબી વ્યવસાય કરવા હવે નોંધણી કરાવવી ફરજિયાત

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર્સ સુધારા ખરડો સર્વાનુમતે પસાર કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખરડો રજૂ કરતા ગૃહમાં જણાવ્યું, આ કાયદાનો મુખ્ય હેતુ આયુર્વેદિક અને યુનાની વ્યવસાયીઓની નોંધણી માટે વ્યવસ્થા કરવાનો અને રાજ્યનું આયુર્વેદ તથા યુનાની તબીબોનું નોંધણી પત્રક નિભાવવાનો છ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.