પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM)

views 8

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સનો પ્રારંભ

વ્યક્તિની ઓળખ અને ગુન્હા શોધવાની કામગીરી માટે ફોરેન્સિક સાયન્સ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું હોવાનું ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર જે એમ વ્યાસે કહ્યું હતું. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય ભારતીય ફોરેન્સિક ઓડોન્ટોલોજી કોન્ફરન્સ...

સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 8:18 પી એમ(PM)

views 10

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે રાજ્યના 23 જીલ્લાના પરીક્ષા કેન્દ્રો ઉપર મહેસૂલી તલાટીની પરીક્ષા યોજાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવતી કાલે મહેસુલી તલાટીની પરીક્ષા યોજાશે.0020મહેસુલી તલાટી વર્ગ 3 ની 2 હજાર 384 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું છે..આ પરીક્ષા માટે 4 લાખ 25 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી 3 લાખ 99 હજાર ઉમેદવારોએ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. રાજ્યના 23 જિલ્લા...

સપ્ટેમ્બર 13, 2025 8:17 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 8:17 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને આજે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યાને આજે ભૂપેન્દ્ર પટેલને ચાર વર્ષ પૂર્ણ થયા છે.. આ ચાર વર્ષ દરમિયાન તમામ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે જેમાં ગુજરાતની 32 હજાર 200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપે...

સપ્ટેમ્બર 13, 2025 8:16 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 8:16 પી એમ(PM)

views 7

ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કરશે.

હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન આવતીકાલથી બે દિવસ માટે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ સંમેલનનું ઉદઘાટન કરશે .. આ સંમેલનની માહિતી આપવા માટે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રાલયના રાજભાષા ...

સપ્ટેમ્બર 13, 2025 4:15 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 4:15 પી એમ(PM)

views 8

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી મહેસુસ થઈ રહેલા ભૂકંપના આંચકા બાબતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે ભાણવડ પંથકની અંદાજે 15 કી.મી. ની ત્રિજ્યામાં ભૂકંપના હળવા આંચકા છેલ્લા ચાર દિવસથી મહેસુસ થઈ રહ્યા છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે લોકોએ આ બાબતે પેનિક થવાની કોઈ જરૂર...

સપ્ટેમ્બર 13, 2025 4:14 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 4:14 પી એમ(PM)

views 7

રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું

રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.. તંત્રને ભેળસેળયુક્ત ઘીની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો. જેમાં શુદ્ધ ઘીમાં ભેળસે...

સપ્ટેમ્બર 13, 2025 4:12 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 4:12 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બે દિવસના જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બે દિવસના જમ્મુ પ્રવાસમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનર્વસન અને ખાદ્ય પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરશે. મુલાકાતના પહેલા દિવસે, નિમુબેન બાંભણિયાએ સાંબા જિલ્લાના સાંબ બ્લોકની મુલાકાત લીધી અને પૂર અને ભૂસ્ખલનથી નુકસાન પામેલા રસ્તાઓ, ઘરો અને અન્ય વિસ્તારોનું પ્રત્યક્ષ નિરી...

સપ્ટેમ્બર 13, 2025 4:10 પી એમ(PM) સપ્ટેમ્બર 13, 2025 4:10 પી એમ(PM)

views 11

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી બે દિવસ પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. કેન્દ્ર ગૃહ મંત્રી અમિત શાહ આ સંમેલનને ખુલ્લું મુકશે.આ સંમેલન અંગે પત્રકારોને સંબોધતા ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના સચિવ અંશુલી આર્યાએ, જણાવ્યું કે આ બે દિવસથી સંમેલનમનો ઉદ્દેશ હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ...

સપ્ટેમ્બર 13, 2025 10:16 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:16 એ એમ (AM)

views 3

રાજ્યમાંથી સુરેન્દ્રનગરમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલ ગામે નાયબ કલેકટરે ભોગાવો નદીમાંથી 7 કરોડ રૂપિયાથી વધુનુ ગેરકાયદે રેતી ખનન ઝડપ્યુ છે.મોરસલ ગામે ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે દરોડા પાડતા રેતી ખનન સાથે ગેરકાયદે વિજ જોડાણ પણ ઝડપી પાડ્યું છે. 16 ટ્રેક્ટર,5 ડમ્પર, એક જેસીબી સહિત બે લોકો સામે કાયદેસરની કાર્...

સપ્ટેમ્બર 13, 2025 10:14 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:14 એ એમ (AM)

views 13

રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો લંબાવાયેલા પ્રતિબંધનો આજથી અમલ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પર વધુ એક વર્ષનો આજથી પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -2011 હ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.