ઓક્ટોબર 23, 2025 6:57 પી એમ(PM)
23
કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદ ખાતે શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે આવેલા શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના અંદાજિત 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસન...