પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 23, 2025 6:57 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદ ખાતે શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સાણંદ ખાતે આવેલા શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC સુધીના અંદાજિત 805 કરોડ રૂપિયાના ખર્ચે છ-માર્ગીયકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા ઔદ્યોગિક વિકાસન...

ઓક્ટોબર 23, 2025 6:55 પી એમ(PM)

views 63

રાજયની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે ૫ હજાર ૮૭૪ કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા.

રાજયની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે કુલ ૫ હજાર ૮૭૪ કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીમાં ૨૧.૭૪% વધારે હતા. સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની કામગીરીને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવાએ દિવાળીના તહેવારો 1400 એમ્બ્લુન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલ...

ઓક્ટોબર 23, 2025 6:52 પી એમ(PM)

views 8

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, – NAFISની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યો.

નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એટલે કે, NAFISની મદદથી ગુજરાત પોલીસે છેલ્લા ૯ મહિનામાં ૮૦ ગુનાઓના ભેદ ઉકેલ્યા છે. રાજયના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. NAFIS પોર્ટલ પર રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1 કરોડ 20 લ...

ઓક્ટોબર 23, 2025 6:51 પી એમ(PM)

views 15

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે.

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે. આ ટીમના વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ કરાશે. લોકો આ ઍર શૉને નિઃશુલ્ક નિહાળી શકશે. સાથે જ ઍર-શૉમાં એમ.કે. 132 વિમાન પાંચ મિટરથી ઓછા અંતરે ઉડાન ભરશે.

ઓક્ટોબર 23, 2025 2:37 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં સેક્ટર 17માં 28 હજાર 576 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું. 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ નિવાસમાં વિશાળ બગીચા, બહુહેતુક સભાખંડ, વ્યાયામશાળા અને દવાખાનું, વાહન મુકવાના સ્થળ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. વરસાદી પ...

ઓક્ટોબર 23, 2025 2:34 પી એમ(PM)

views 12

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે.

મહેસાણાના ઍરોડ્રોમ ખાતે આવતીકાલે સવારે નવ વાગ્યે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ ઍરોબિટીક ટીમનો ઍર-શૉ યોજાશે. આ ટીમના વિમાન દ્વારા આકાશમાં દિલધડક કરતબ કરાશે. લોકો આ ઍર શૉને નિઃશુલ્ક નિહાળી શકશે. સાથે જ ઍર-શૉમાં એમ.કે. 132 વિમાન પાંચ મિટરથી ઓછા અંતરે ઉડાન ભરશે.

ઓક્ટોબર 23, 2025 2:33 પી એમ(PM)

views 18

દેશભરમાં આજે ભાઈ-બહેનના પાવન પ્રેમના તહેવાર ભાઈબીજની ઉજવણી

દેશભરમાં આજે ભાઈ-બહેનના પાવન પ્રેમના તહેવાર ભાઈબીજની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાઈબીજને ભાઈ ફોટા, ભાઉબીજ, ભાઈ ટીકા અને યમ દ્વિતીયા પણ કહેવાય છે. આ દિવસે બહેનો ભાઈના માથે તિલક લગાવી તેમનાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેના બદલામાં ભાઈ તેમની સલામતી અને સંભાળનો સંકલ્પ લે છે. દેવભૂમિદ્વારકા જિલ્લ...

ઓક્ટોબર 23, 2025 2:31 પી એમ(PM)

views 40

ટૅક પોલિસિંગની દિશામાં રાજ્ય પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી.

ટૅક પોલિસિંગની દિશામાં રાજ્ય પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય પોલીસે નૅશનલ ઑટોમૅટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગત નવ મહિનામાં 80 ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ટૅક્નોલૉજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝ...

ઓક્ટોબર 23, 2025 2:41 પી એમ(PM)

views 38

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ-માર્ગીયકરણ બંને તરફ સ...

ઓક્ટોબર 23, 2025 11:04 એ એમ (AM)

views 82

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ગાંધી બ્રિજ પર 38 સ્પાન, સરદાર બ્રિજ પર 48 અને પરિક્ષિતલાલ મજમુદાર બ્રિજ પર 3 સહિત 89 સ્પાન ઉપાડી માળખાકીય સ્થિરતા અને સલામતી સુધારવા માટે બેરિંગ્સ બદલવામાં આવશે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.