પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 24, 2025 3:08 પી એમ(PM)

views 15

મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો

મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા એરોડ્રમ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય અને પર...

ઓક્ટોબર 24, 2025 3:07 પી એમ(PM)

views 30

ઇ-સાક્ષ્ય એપ્લીકેશન દવારા પોલીસ મથકમાં નોંધવામાં આવતી ફરિયાદમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને

ઇ-સાક્ષ્ય એપ્લીકેશન દવારા પોલીસ મથકમાં નોંધવામાં આવતી ફરિયાદમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત રાજયના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું છે કે, રાજયમાં પોલીસ દ્વારા નોંધવામાં આવતી 90 ટકાથી વધુ ફરિયાદમાં પંચનામુ ઇ-સાક્ષ્ય એપ્લીકેશનથી કરવામાં આવે છે જેના કારણે કેસ ચાલે ત્યારે વિડિ...

ઓક્ટોબર 24, 2025 3:06 પી એમ(PM)

views 18

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું હતું. લગભગ 762 વર્ષથી ચાલી આવેલ પરંપરા મુજબ ધાર્મિક વીધી પૂર્ણ કર્યા બાદ અશ્વદોડ યોજાઇ હતી. આ અશ્વદોડ નિહાળવા મુડેઠા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્ટોબર 24, 2025 3:05 પી એમ(PM)

views 12

મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત..

મહેસાણા અને તાપીમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મહેસાણાના વડનગરના મઢાસણા ચાર રસ્તા પર એક કારનો એક્ટિવા અને બાઇક સાથે અકસ્માત થતાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે તાપીના ...

ઓક્ટોબર 24, 2025 3:02 પી એમ(PM)

views 11

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરા ખાતે આયોજિત રોજગાર મેળામાં 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડોદરાના પોસ્ટલ તાલીમ કેન્દ્ર ખાતે આયોજિત રોજગાર મેળામાં ટપાલ, રેલ્વે અને CGST સહિત વિવિધ વિભાગોના 86 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. તેવી જ રીતે, કેન્દ્રીય ગ્રાહક બાબતોના રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મા...

ઓક્ટોબર 24, 2025 10:28 એ એમ (AM)

views 16

પંચમહાલના કલાકાર અનવર મામજી દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે

પંચમહાલના ગોધરાના ઘઉંની સળીમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવનાર કલાકાર અનવર મામજી દુબઈમાં ડિસેમ્બરના અંતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં પોતાની કલાકૃતિઓ પ્રદર્શિત કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 30 વર્ષથી ઘઉંની સળીમાંથી નયનરમ્ય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે. તેમણે પોતાની અનોખી કલા દ્વા...

ઓક્ટોબર 24, 2025 10:25 એ એમ (AM)

views 48

રાજકોટ મહાનગરપાલિકાએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિએ સરકારી આવાસ યોજનાના જર્જરિત ફ્લેટનું નવીનીકરણ કરીને બે લાખ રૂપિયામાં લોકોને આપવાનો નિર્ણય કર્યો છે.આશરે છેલ્લા 15 વર્ષથી ખાલી રહીને જર્જરિત બની ગયેલા સરકારી આવાસ યોજનાના 1 હજાર 56 ફ્લેટનું નવીનીકરણ 16 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવશે. આ ફ્લેટનું નવીનીકરણ...

ઓક્ટોબર 24, 2025 10:22 એ એમ (AM)

views 36

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

આગામી 6 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ કે દાસે જણાવ્યું, આવતીકાલે સૌરાષ...

ઓક્ટોબર 24, 2025 10:11 એ એમ (AM)

views 19

કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ગુજરાતના પ્રવાસે આવશે

કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજે રાજ્યના પ્રવાસે આવશે. તેઓ સવારે 10 વાગ્યે વડોદરાના ટપાલ તાલીમ કેન્દ્ર,ખાતે યોજાનાર રોજગાર મેળામાં ઉપસ્થિત રહેશે. તેમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે...

ઓક્ટોબર 23, 2025 6:59 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં નવનિર્મિત 325 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 28 હજાર 576 ચોરસ મીટરમાં નવનિર્મિત 325 કરોડ રૂપિયાના ખર્ચે સદસ્ય નિવાસ સંકુલનું આજે લોકાર્પણ કર્યું હતું. રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ સદસ્ય નિવાસ સંકુલ સેક્ટર 17માં કુલ 28 હજાર 576 ચોરસ મીટરમાં નિર્માણ પામ્યું છે અને પ્રતિ આવાસ 238....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.