પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 25, 2025 6:57 પી એમ(PM)

views 67

રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે 26 ઓક્ટોબરે ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદને ...

ઓક્ટોબર 25, 2025 3:08 પી એમ(PM)

views 17

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ-સમન્સ ટેક્નોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ-સમન્સ ટેક્નોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ગુજરાત પોલીસ દ્વારા સમન્સ અને વોરંટની પરંપરાગત મેન્યુઅલ પ્રક્રિયાને આધુનિક સ્વરૂપ આપતાં ઈમેઇલ અને વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન સમન્સ બજવણી કરવામાં આવી રહી છે. આ ટેક્નોલોજીથી સમન્સ બજાવવાની પ્રક્ર...

ઓક્ટોબર 25, 2025 3:07 પી એમ(PM)

views 52

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું

હવામાન વિભાગે આવતીકાલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જયારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળમાં હાલ વરસાદ થઈ રહ્યો છે. અને વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને...

ઓક્ટોબર 25, 2025 3:05 પી એમ(PM)

views 38

ભરૂચના દહેજથી પણિયાદરા ગામ જઇ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતાં છ શ્રમજીવીઓને ઇજાગ્રસ્ત થયા

ભરૂચના દહેજથી પણિયાદરા ગામ જઇ રહેલ શ્રમજીવીઓનો ટેમ્પો પલટી જતાં છ શ્રમજીવીઓને ઇજાગ્રસ્ત થયા હતા. ટેમ્પોમાં કુલ 10 શ્રમજીવીઓ સવાર હતાં. અકસ્માત બાદ 108 એમબ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ભરૂચની સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રમજીવીઓ કડિયાકામ માટે જઇ રહ્યા હતા, તે દરમિયાન આ દુર...

ઓક્ટોબર 25, 2025 3:04 પી એમ(PM)

views 10

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સમાજ સેવક સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની પ્રાથના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી સમાજ સેવક સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની પ્રાથના સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી. શ્રી પટેલે સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયા દ્વારા જાહેરજીવનમાં અને સમાજ માટે અપાયેલા યોગદાનને યાદ કર્યું અને શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પ...

ઓક્ટોબર 24, 2025 7:54 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલનમાં કહ્યું, ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે.

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતાનગર SRP ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું. કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રામિણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે, આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે સૌ ગ્રામિણ ડાક સેવકો છો. કેન્દ્રીય મંત...

ઓક્ટોબર 24, 2025 7:12 પી એમ(PM)

views 14

વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે 2 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી.

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારે 2 હજાર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર સતત ખેડૂતોની સાથે છે વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોન...

ઓક્ટોબર 24, 2025 7:07 પી એમ(PM)

views 17

મહેસાણા એરોડ્રામ ખાતે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો.

મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા એરોડ્રમ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય અને પર...

ઓક્ટોબર 24, 2025 7:06 પી એમ(PM)

views 10

દીવાળી વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી.

દીવાળીના મીની વેકેશનમાં રાજ્યના વિવિધ પ્રવાસ સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી, દિવ-દમણ, સાળંગપુર હનુમાન સહિતના અન્ય પ્રવાસન સ્થળોએ નવા વર્ષ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા છે. યાત્રાધામ દ્વારકામાં દેશવિદેશથી અનેક શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્...

ઓક્ટોબર 24, 2025 7:04 પી એમ(PM)

views 12

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું – માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

હવામાન આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછેડા વરસાદ થશે. આવતીકાલથી 27મી ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને કારણે જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે.દાસે જણાવ્યું છે કે, પૂર્વ મધ્ય અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.