પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 16, 2025 3:12 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 3:12 પી એમ(PM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંગે સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના જન્મદિવસે 'સેવા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યભરમાં “નમો કે નામ રક્તદાન” મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે.

સપ્ટેમ્બર 16, 2025 9:23 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:23 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. જે અંતર્ગત રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે એક લાખ 41 હજાર કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે. રાજ્યપાલ અને મુખ્યમંત...

સપ્ટેમ્બર 16, 2025 9:21 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:21 એ એમ (AM)

views 4

ગુજકોસ્ટ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે રાજ્યભરમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે આજે ગુજકોસ્ટ વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે. રાજ્યભરમાં ગુજકોસ્ટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો આજે વિશ્વ ઓઝોન દિવસનાં કાર્યક્રમોનું આયોજન કરશે.ઉલ્લેખનીય છે કે વિશ્વ ઓઝોન દિવસનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવા અને વાતાવરણને સ્વચ્છ ...

સપ્ટેમ્બર 16, 2025 9:18 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:18 એ એમ (AM)

views 3

રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે

સ્પેશિયલ ટેટ વન તથા ટેટ ટૂની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 12 ઓક્ટોબરના રોજ સ્પેશિયલ ટેટ વન અને ટૂની પરિક્ષા યોજાશે. સ્પેશિયલ ટેટ વનની સવારે 11થી 1 જ્યારે સ્પેશિયલ ટેટ ટૂની બપોરે 3થી 5 દરમિયાન પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતના કેન્દ્રો ઉપર પરીક્...

સપ્ટેમ્બર 16, 2025 9:14 એ એમ (AM) સપ્ટેમ્બર 16, 2025 9:14 એ એમ (AM)

views 9

‘મેદસ્વિતા મુક્તિ અભિયાન દ્વારા ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ

'મેદસ્વિતા મુક્તિ અભિયાન'ના માધ્યમથી ગુજરાતના 10 લાખ નાગરિકોનું 10-10 કિલો વજન ઘટાડવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સંકલ્પ હોવાનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું.ત્રણ તબક્કામાં યોજાનારા આ અભિયાન અંતર્ગત ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જ્યાં 10 લાખ નાગરિકોનું સંયુક્ત રીતે 1...

સપ્ટેમ્બર 15, 2025 7:24 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:24 પી એમ(PM)

views 4

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યમાં GST પંચની કચેરી કાર્યરત્ થતાં કરદાતાઓએ વડી અદાલતમાં નહીં જવું પડે

રાજ્યમાં વસ્તુ અને સેવા કર – GST પંચની રચના થઈ ગઈ છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી રહી છે. જોકે, હજી બે મહિનામાં તમામ કામ પૂર્ણ કરાશે. GST પંચની કચેરી કાર્યરત્ થતાં કરદાતાઓએ હવે વડી અદાલતમાં નહીં જવું પડે.

સપ્ટેમ્બર 15, 2025 7:19 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:19 પી એમ(PM)

views 3

રાજ્યમાં આ બુધવારથી બીજી ઑક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ઉજવાશે

રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. આગામી બીજી ઑક્ટોબર સુધી યોજાનારા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ...

સપ્ટેમ્બર 15, 2025 7:17 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:17 પી એમ(PM)

views 4

રાજ્યના પોલીસ મથકોના ક્રમ હવે લોક-કેન્દ્રીત કામગીરી અને સુવિધાના આધારે થશે

રાજ્યના પોલીસ મથકોના ક્રમ હવે લોક-કેન્દ્રીત કામગીરી અને સુવિધાના આધારે થશે. પહેલા આ ક્રમ ગુનાઓના આંકડાના આધારે નક્કી થતો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું, નવા ક્રમના માપદંડમાં લોકોને સીધો લાભ મળે તેવી બાબતોને મહત્વ અપાયું છે. ત...

સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM)

views 21

રાજ્યમાં આગામી 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 21 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવરાત્રિમાં પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતાં આજે સાંજે છ વ...

સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM) સપ્ટેમ્બર 15, 2025 7:13 પી એમ(PM)

views 6

ભાવનગરમાં યોજાયેલી મહિલાઓની ફૂટબૉલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફીમાં મધ્યપ્રદેશ સામે મહારાષ્ટ્રનો વિજય

ભાવનગરમાં 30-મી સિનિયર મહિલા ફૂટબોલ સ્પર્ધાની રાજમાતા જીજાબાઈ ટ્રૉફી 2025-26માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે મુકાબલો થયો, જેમાં મહારાષ્ટ્રનો પાંચ-એકથી વિજય થયો હતો. એમ. કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબૉલ મેદાન ખાતે 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રમાયેલી મૅચના છેલ્લા દિવસે પ્રથમ મૅચ જ આ બંને ટીમ વચ્ચ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.