પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 17, 2025 9:06 એ એમ (AM) સપ્ટેમ્બર 17, 2025 9:06 એ એમ (AM)

views 12

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી મોટા મહા રક્તદાન શિબિર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે આજથી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે.આ પ્રસંગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી મહા-રક્તદાન શિબિર યોજાવા જઈ રહી છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યોજાનારી શિબિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્...

સપ્ટેમ્બર 16, 2025 7:41 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:41 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાન થકી અન્ય લોકોના જીવનદાતા બનવા અનુરોધ કર્યો. દેશ અને દેશવાસીઓ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના ભાવને ઉજાગર કરવાના હેતુસર આવતીકાલથી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. અમદાવાદમાં ટાગૉર હૉલ ખાતે “ઑપરેશન સિંદૂર”ની સફળતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્...

સપ્ટેમ્બર 16, 2025 7:38 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:38 પી એમ(PM)

views 6

રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા 300થી વધુ જગ્યાએ આજે એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ.

રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિર યોજાઈ. તાપીના વ્યારા ખાતે જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા યોજાયેલી મહા રક્તદાન શિબિરમાં શિક્ષકો, મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મચારીઓએ રક્તદાન કર્યું. બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, થરાદ, દિયો...

સપ્ટેમ્બર 16, 2025 7:19 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:19 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ છે. અત્યાર સુધી પરંપરાગત કારીગરો માટે 390 કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ મંજૂર કરાયું છે. જ્યારે 32 હજારથી વધુ કારીગરોને 290 કરોડ રૂપિયાથી વધુના ધિરાણનું વિતરણ કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. પ...

સપ્ટેમ્બર 16, 2025 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:18 પી એમ(PM)

views 4

ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા બદલ સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર માટે પસંદગી

પંચાયતીરાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર 2025 માટે સુરતની પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે. ગ્રામ્યસ્તરે ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપવા પહેલી વાર આ પુરસ્કારનું આયોજન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આગામી 22 અને 23 સપ્ટેમ્બરે યોજાનારી 28-મી રાષ્ટ્રીય ઇ-શાસન પરિષદમાં ...

સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)

views 6

પાટણનાં ડિનલ વિઠાણીએ એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું

પાટણની ડિનલ વિઠાણીની એશિયા કપની ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ડિનલની પસંદગી FIBA U-16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. આ સ્પર્ધા મલેશિયાના સેરેમબાન શહેરમાં 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહી છે, જેમાં ભારતે ...

સપ્ટેમ્બર 16, 2025 3:11 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 3:11 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં 300થી વધુ જગ્યાએ એક દિવસની મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતેથી આ રાજ્યવ્યાપી શિબિરનો પ્રારંભ કરાવ્યો. રક્તદાન માટે એક લાખ 27 હજારથી વધુ લોકોએ નોંધ...

સપ્ટેમ્બર 16, 2025 3:09 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 3:09 પી એમ(PM)

views 21

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો

મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાર્યરત યોગ શિબિરનો 5 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શ્રી શીશપાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના જન્મદિન નિમિતે આવતીકાલ થી 30 ડિસેમ્બર સુધી મેદસ્વિતા મુક્તિ અભિયાન યોજાશે. આ શિબિરમાં રાજ્યના નાગરિક...

સપ્ટેમ્બર 16, 2025 3:08 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 3:08 પી એમ(PM)

views 5

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર – GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને વસ્તુ અને સેવા કર - GSTના કર દરમાં કરાયેલા ફેરફારને મહત્વના ગણાવ્યા. ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, આ જીએસટી સુધારાથી તમામ વર્ગના લોકોને લાભ થશે. દરમિયાન ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભ...

સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

views 23

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો.

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપી હતી. અગાઉ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.