પ્રાદેશિક સમાચાર

સપ્ટેમ્બર 18, 2025 9:13 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:13 એ એમ (AM)

views 6

સરસ્વતી નદીના નવસર્જનથી ઉત્તર ગુજરાતનાં એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સરસ્વતી નદીના નવસર્જનથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે.પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની શરૂઆત કરાવતા શ્રી પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન શક્તિને જળ શક્તિ ...

સપ્ટેમ્બર 17, 2025 7:37 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:37 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે મહિલાઓને આ અભિયાન હેઠળ યોજાયેલી આરોગ્ય શિબિરોમાં તબીબી તપાસ કરાવવા વિનંતી કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખ...

સપ્ટેમ્બર 17, 2025 7:36 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:36 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિત્તે રાજ્યમાં અનેક સેવાકાર્યો યોજાયા -અમદાવાદમાં વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર યોજાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વની સૌથી મોટી રક્તદાન શિબિર યોજાઈ. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુરમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિય...

સપ્ટેમ્બર 17, 2025 7:34 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:34 પી એમ(PM)

views 12

ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યના 8 લાખ 79 હજારથી વધુ ખેડૂતોએ મગફળી માટે, 66 હજારથી વધુ ખેડૂતોએ સોયાબીન માટે, 5 હજારથી વધુ ખ...

સપ્ટેમ્બર 17, 2025 7:30 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:30 પી એમ(PM)

views 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણનાં સિદ્ધપુર ખાતે હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના સિદ્ધપુર ખાતે આજે માતૃશ્રી હિરાબા સરોવરનું લોકાર્પણ કર્યું. દરમિયાન તેમણે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની પણ શરૂઆત કરાવી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યુ કે નદીના નવસર્જનથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇ...

સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM)

views 9

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સિવાયના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જ...

સપ્ટેમ્બર 17, 2025 3:09 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 3:09 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” નો આરંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી રાષ્ટ્રવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અને આઠ-મા રાષ્ટ્રીય પોષણ મહા-અભિયાનનો આરંભ કરાવ્યો. આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું, આ અભિયાન માતાઓ અને બહેનોને સમર્પિત છે. એક પણ મહિલા માહિતી કે સંશાધનોના અભાવમાં બીમારીનો શિકાર ન ...

સપ્ટેમ્બર 17, 2025 3:08 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 3:08 પી એમ(PM)

views 4

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિર યોજાયુ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી મહા રક્તદાન શિબિરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રક્તદાનનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં લોકોના વિશ્વાસનું પ્ર...

સપ્ટેમ્બર 17, 2025 3:04 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 3:04 પી એમ(PM)

views 10

કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટ્રૅક્ટર પર GST દરમાં નોંધપાત્ર સુધારા…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચિરપરથી આગામી પેઢીના વસ્તુ અને સેવા કર- GST સુધારાની જાહેરાત કરી હતી. લોકોનું જીવન સરળ બનાવવા માટે ત્રણ સપ્ટેમ્બરે GST પરિષદે અનેક ક્ષેત્રમાં કરના દરમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટ્રૅક્ટર પર GST દરમાં નોંધપાત્ર સુ...

સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2025 2:17 પી એમ(PM)

views 6

ગુજરાત સહિત દેશભરમાં પ્રધાનમંત્રીના 75માં જન્મદિનની ઉજવણી નિમિત્તે આરોગ્ય કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવના બીજા તબક્કાની વિષયવસ્તુ હેઠળ વિશ્વની સૌથી મોટી મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. શિબિરનું ઉદ્ઘાટન કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્ર...