સપ્ટેમ્બર 18, 2025 9:13 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2025 9:13 એ એમ (AM)
6
સરસ્વતી નદીના નવસર્જનથી ઉત્તર ગુજરાતનાં એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સરસ્વતી નદીના નવસર્જનથી ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એક હજાર 500 હેક્ટરથી વધુ વિસ્તારને પૂરક સિંચાઇનો લાભ મળશે.પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના નવસર્જનની કામગીરીની શરૂઆત કરાવતા શ્રી પટેલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન શક્તિને જળ શક્તિ ...