સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)
7
રાજ્યમાં અત્યાર સુધીમાં 97 ટકા ખરિફ પાકનું વાવેતર કરાયું
રાજ્યમાં ચોમાસાની આ મોસમમાં સાર્વત્રિક વરસાદને લઈ અત્યાર સુધી કુલ સરેરાશ વરસાદ 108 ટકાથી વધુ નોંધાયો છે. તેના કારણે રાજ્યમાં 97 ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરબંધમાં 93 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. બીજી તરફ, રાજ્યના કુલ 206માંથી 14...