પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 28, 2025 6:58 પી એમ(PM)

views 15

ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના 4 લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા

ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના માણસાના 4 લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા છે. એજન્ટ મારફતે માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ઓસ્ટેલિયા જવા નીકળ્યા હતા. તે દરમિયાન ચારેય લોકોને ઈરાન લઈ જવાયા હતા. આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્ય જે.એસ.પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. જેણે પગલે કેન્દ્ર સરકાર...

ઓક્ટોબર 28, 2025 6:57 પી એમ(PM)

views 30

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ ભરવાની પ્રક્રિયા સરળ બનાવવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. ગુજરાત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ભારતીય સ્ટેટ બેંક-SBI સાથે કરાયેલા સમજૂતી કરાર-MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ BBPS મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનાથી હવે ગુગલ-પે, ફોન-પે, ભીમ-...

ઓક્ટોબર 28, 2025 3:23 પી એમ(PM)

views 14

કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે….

કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના શિહોર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. રાજ્યમંત્ર...

ઓક્ટોબર 28, 2025 3:22 પી એમ(PM)

views 28

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. ગુજરાત પોલીસની ટ્રાફિક શાખા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા સમજૂતી કરાર-MoU અંતર્ગત Bharat Bill Payment System -BBPS મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાન...

ઓક્ટોબર 28, 2025 3:21 પી એમ(PM)

views 13

‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવામાં આવી

‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી આબોહવા પરિવર્તનની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને સન્માનિત કરવામાં આવી છે. આ શાળાઓમાં ગાંધીનગરની પાલજ અને અહમદપુર તેમજ ખેડાની સિંહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ કરાયો છે. જેમને રાજ્યકક્ષાના ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરાયા છે. જેમાં પ્રથમ, દ્ધ...

ઓક્ટોબર 28, 2025 3:19 પી એમ(PM)

views 11

ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.

ભરૂચ અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. મહિલાઓએ જળાશયો પર પહોંચી આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. જયારે આવતીકાલે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે આ પછી વ્રતના પારણાં કરવામાં આવશે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે શ્રદ્ધાભેર છઠપુજાના પર્વની ઉજવણી કરવામાં આવી. છઠ પૂજા મ...

ઓક્ટોબર 28, 2025 3:25 પી એમ(PM)

views 42

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ…

અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે 81 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ ગીરસોમનાથના વેરાવળમાં પડ્યો છે. સુત્રાપાડા અને તાલાલા તેમજ જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લા...

ઓક્ટોબર 28, 2025 10:12 એ એમ (AM)

views 13

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠપૂજામાં સહભાગી થયા

અમદાવાદના રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજા ઘાટ પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો દ્વારા છઠ્ઠપૂજન કરાયું હતું. આ પૂજામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.છઠ્ઠપૂજામાં હાજર રહી શ્રી પટેલે તમામ લોકોને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે બિહાર બુદ્ધ...

ઓક્ટોબર 28, 2025 10:10 એ એમ (AM)

views 203

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત, સાતમી ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)ની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. આ અંતર્ગત સાતમી ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.SIRના વિવિધ તબક્કાઓ અનુસાર ચોથી નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ નવમ...

ઓક્ટોબર 28, 2025 10:07 એ એમ (AM)

views 24

ભાવનગર, અમરેલી અને અન્ય વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી તંત્ર દ્વારા 170થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયાં

રાજ્યમાં પડેલા કમોસમી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાય ગયું છે. તો ઘણી જગ્યા પર દુર્ઘટના પણ સર્જાય છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે રામતલિયુ નદી પાસેના રાભડા-કણકોટ જવાના રસ્તાની બાજુમાં આવેલી દિવાલ તૂટી જતા રસ્તાનો મોટો ભાગ ધોવાઈ ગયો હતો. પોલીસે બંને તરફ બંદોબસ્ત ગોઠવીને વાહનવ્યવહારને સુરક્ષિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.