પ્રાદેશિક સમાચાર

ઓક્ટોબર 31, 2025 9:58 એ એમ (AM)

views 31

બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળીએ સમિક્ષા બેઠક યોજી

બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.મંત્રીશ્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર ખેડૂતોને લઈને સંવેદનશીલ છે. ત...

ઓક્ટોબર 31, 2025 9:54 એ એમ (AM)

views 68

અમદાવાદમાં ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું આયોજન

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું આયોજન કરાયું છે.‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુન...

ઓક્ટોબર 31, 2025 9:53 એ એમ (AM)

views 40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક હજાર 220 કરોડના નવા આકર્ષણોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યુ

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 1,220 કરોડના વિકાસ કામોની ભેટ આપી.ભારત રત્ન સરદાર પટેલની સાર્ધશતિ જન્મ શતાબ્દિ નિમિત્તે 150 રૂપિયાના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટનું પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ કરાયું.રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન...

ઓક્ટોબર 30, 2025 7:54 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં 25 ઇ-બસોને લીલીઝંડી આપી – 1200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે આજે એકતાનગરમાં 25 ઇલેક્ટ્રિક બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. શ્રી મોદી થોડીવારમાં એક હજાર 219 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ આજે સાંજે શરૂ થઈ રહેલા વિવિધ વિકાસકાર્યો થકી એકતાનગર...

ઓક્ટોબર 30, 2025 7:38 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતા નગર ખાતે યોજાનાર મુવિંગ પરેડન...

ઓક્ટોબર 30, 2025 7:37 પી એમ(PM)

views 14

એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ

એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહ પુરુષ સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર મુવિંગ પરેડ યોજાશે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ,...

ઓક્ટોબર 30, 2025 7:34 પી એમ(PM)

views 9

ભારત અને ઇટાલીએ મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા 10 મુદ્દાની સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના તૈયાર કરી હોવાનું ઈટાલીના રાજદૂતનું નિવેદન

ભારતમાં ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી. બંને વચ્ચે ઉત્પાદન, રમત ઉદ્યોગો, ખાદ્ય પ્રસંસ્કરણ, વેસ્ટ ટૂ એનર્જી – અવકાશ – વિજ્ઞાન અને ટેકનોલોજી તથા કનેક્ટિવિટી અને સ્માર્ટ પરિવહન સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતાની સંભાવનાઓ અંગે ચર્ચા થઈ. ...

ઓક્ટોબર 30, 2025 7:33 પી એમ(PM)

views 31

રાજ્યના 158 તાલુકામાં આજે કમોસમી વરસાદ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડ સહિત તમામ જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડૉ. એ. કે. દાસે જણાવ્યું, 30 થી 40 ...

ઓક્ટોબર 30, 2025 3:56 પી એમ(PM)

views 8

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ રોડ પર સિટીઝન બેંક પાસે એક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગની ઘટના બની.

પંચમહાલ જિલ્લામાં પાવાગઢ રોડ પર સિટીઝન બેંક પાસે એક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગની ઘટના બની. જોકે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ વહેલી સવારે લાગેલી આ આગની ઘટનાની જાણ હાલોલ ફાયર વિભાગને કરતાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઓક્ટોબર 30, 2025 3:55 પી એમ(PM)

views 17

કચ્છ જિલ્લાના માંડવીના એક જહાજમાં સોમાલિયા નજીક બનેલી આગની ઘટનામાં તમામ ખલાસીઓનો બચાવ થયો.

કચ્છ જિલ્લાના માંડવીના એક જહાજમાં સોમાલિયા નજીક બનેલી આગની ઘટનામાં તમામ ખલાસીઓનો બચાવ થયો. જહાજમાં સવાર તમામ 16 ખલાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. ત્યારે સ્થાનિક તટ રક્ષક અને અન્ય એક જહાજની મદદથી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા.માંડવીની હાજી એન્ડ સન્સ પેઢીનું 'ફઝલે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.