પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 1, 2025 8:23 એ એમ (AM)

views 125

રાજ્યભરમાં આજથી મતદારયાદી SIR ઝુંબેશ શરૂ, 7 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશે

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યભરમાં આજથી મતદારયાદી SIR ઝુંબેશ શરૂ થઈ છે. 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવા આવશે. સાથે જ 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરાશે.અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પાર્ટીના પ્રતિ...

નવેમ્બર 1, 2025 8:22 એ એમ (AM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવશે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત પણ ઉપસ્થિત રહેશે. આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર થશે.ભારત પર્વમાં જંગલ સફારી પાસે 45 ખાણીપીણીની હ...

ઓક્ટોબર 31, 2025 7:56 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહનાં વિશાળ જનસભાને સંબો...

ઓક્ટોબર 31, 2025 7:57 પી એમ(PM)

views 22

લોખંડી પુરુષ સરદાર પટેલની 150-મી જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં એકતા દોડ યોજાઈ.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડ યોજાઇ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ 150 એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ્ પાર્કથી મહાત્મા મંદિ...

ઓક્ટોબર 31, 2025 7:19 પી એમ(PM)

views 35

જુનાગઢમાં આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત

જુનાગઢમાં યોજાનારી આ વર્ષની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે પરિક્રમાના માર્ગમાં કાદવ-કીચડ થતાં યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ ગિરનારની પરિક્રમા નહીં યોજાય. સાધુ સંતો, સંસ્થાઓ અને અધિકારીઓએ પરિક્રમા માર્ગનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ માત્ર સાધુ-સંતોની...

ઓક્ટોબર 31, 2025 7:13 પી એમ(PM)

views 34

ભરૂચ અને સુરત સહિત અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

અરબી સમુદ્રમાં દબાણના કારણે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ભરૂચ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. આ સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્ર...

ઓક્ટોબર 31, 2025 4:35 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં વિશાળ જનસમૂહને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, વર્ષ...

ઓક્ટોબર 31, 2025 4:08 પી એમ(PM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સાથે જ શ્રી પટેલે દેશવાસીઓને રાષ્ટ્રીય એકતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

ઓક્ટોબર 31, 2025 4:04 પી એમ(PM)

views 35

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો – NFSA અને અંત્યોદય રાશન કાર્ડ લાભાર્થીઓને આવતીકાલથી અનાજનું વિતરણ શરૂ કરાશે.

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો - NFSA અને અંત્યોદય રાશન કાર્ડ લાભાર્થીઓને આવતીકાલથી અનાજનું વિતરણ શરૂ કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવેમ્બર મહિના માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3 કરોડ 25 લાખ જેટલા લાભાર્થીને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખા...

ઓક્ટોબર 31, 2025 4:01 પી એમ(PM)

views 28

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડનું આયોજન કરાયું.

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150-મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાજ્યભરમાં આજે એકતા દોડનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સરદાર એટ 150 યુનિટી માર્ચને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.