પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 2, 2025 2:38 પી એમ(PM)

views 12

દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે.

દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે. આજે સાંજે તુલસી વિવાહ સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાનો તેરસથી પ્રારંભ થશે તેમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ પટેલે જણાવ્યુ...

નવેમ્બર 2, 2025 2:36 પી એમ(PM)

views 11

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે, વાયુસેના દ્વારા ગાંધીનગરમાં ‘સેખોન ઇન્ડિયન એરફોર્સ મૅરેથોન 2025’ યોજાઈ.

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે, વાયુસેના દ્વારા ગાંધીનગરમાં 'સેખોન ઇન્ડિયન એરફોર્સ મૅરેથોન 2025' યોજાઈ. ફ્લાઇન્ગ ઑફિસર નિર્મલજિત સિંહ સેખોનને શ્રદ્ધાંજલિ આપવા દક્ષિણ પશ્ચિમ ઍર-કમાન્ડ મુખ્યમથક ખાતે આ મૅરેથોનનું આયોજન કરાયું. સાઉથ વૅસ્ટર્ન ઍર કમાન્ડના ઍર ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ ઍર માર્શલ નગેશ...

નવેમ્બર 2, 2025 2:36 પી એમ(PM)

views 161

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સરેરાશ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ, રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતાં આજે...

નવેમ્બર 2, 2025 2:34 પી એમ(PM)

views 22

રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં આજે ડાંગમાં 10-મી રાજ્ય સ્તરની ઍથ્લેટિક્સ સ્પર્ધા 2025 કાર્યક્રમ યોજાયો.

રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં આજે ડાંગમાં 10-મી રાજ્ય સ્તરની ઍથ્લેટિક્સ સ્પર્ધા 2025 કાર્યક્રમ યોજાયો. ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા સાપુતારાના રમતગમત સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગામિતે કહ્યું, ખેલ મહાકુંભના માધ્યમથી આજે રાજ્યના 11 ખેલાડીએ આંતર-રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્...

નવેમ્બર 2, 2025 10:00 એ એમ (AM)

views 21

આજે દેવઉઠી એકાદશી તુલસી વિવાહ સાથે દેવદિવાળી પર્વનો પ્રારંભ

આજે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી – પ્રબોધિની એકાદશી છે. આજના દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. આજથી તુલસી વિવાહ સાથે દેવદેવાળીના પંચ પર્વનો આરંભ થાય છે.શ્રીહરિ ચારમાસ બાદ જાગૃત થાય છે એ સાથે જ માનવ સમાજ શુભ પ્રસંગો, લગ્ન સમારંભોનું આયોજન કરે છે. પર્યાવરણને શુદ્ધ કરનાર, ધરતી લોકની સંજીવની સમાન તુ...

નવેમ્બર 2, 2025 9:53 એ એમ (AM)

views 22

મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃદાંવન ગૌચર પાર્ક બનશે

મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ હશે. જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી વડનગરના અમરથોલ ક્ષેત્રમા...

નવેમ્બર 2, 2025 9:50 એ એમ (AM)

views 16

કમોસમી વરસાદના પગલે ધરતીપુત્રોને શક્ય તમામ સહાય આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

રાજ્યમાં છેલ્લા બે દાયકાથી વધુના સમયમાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ આ વર્ષે થયો છે, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ખેડૂતોને મદદ આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કમોસમી વરસાદ અને તેની વ્યાપકતાને જોતા, ખેડૂતોના હિત...

નવેમ્બર 1, 2025 7:16 પી એમ(PM)

views 26

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગર ખાતે ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, અનેકતામાં એકતાનો એ જ આપણી વિશેષતા છે. એકતાનગર ખાતે આજથી ભારત પર્વ 2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. આગામી 15 નવેમ્બર સુધી યોજાનારા ભારત પર્વમાં ભારતના વિવિધ સાંસ્કૃતિક વારસા, પરંપરા અને કળાત્મક કૌશલ્યનું પ્રદર્શન યોજાશે. તેમજ દરરોજ સાંજે બે અલ...

નવેમ્બર 1, 2025 7:14 પી એમ(PM)

views 21

પાક નુકસાનીનો સરવે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાક નુકસાનીનો સરવે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અહેવાલ સરકારને સોંપવા ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે. રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનની સમ...

નવેમ્બર 1, 2025 7:13 પી એમ(PM)

views 23

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. સુરતના સેલુત ગામમાં પાક નુકસાનની સમીક્ષા કર્યા બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં જવા અને ખેડૂતો સાથે રહેવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.