પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 3, 2025 7:34 પી એમ(PM)

views 12

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકશાની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકશાની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જીલ્લાવાર ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા સઘન કામગીરી કરાઇ રહી છે . વડોદરાના જિલ્લામાં ૧૦૭ ટીમો દ્વારા ૪૦૬ ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે પૂરો થયો છે, જેમાં ડભોઇ તાલુકામાં ૭૫, ડેસર તાલુકામાં ૨૮, કરજણમાં ૫૧...

નવેમ્બર 3, 2025 7:20 પી એમ(PM)

views 14

રાજ્યની સાયબર ગુના શાખાએ 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો

ગુજરાત સાયબર ગુના શાખાએ છ આરોપીઓની ધરપકડ કરી 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓએ કંપનીઓ અને NGOના નામે બેંક ખાતા ખોલીને છેતરપિંડી કરતા હતા. આ ખાતાઓનું ભંડોળ વિદેશમાં મોકલવામાં આવતું હતું. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું, આરોપીઓ લોકોને પાર્ટ-ટાઇમ નોકર...

નવેમ્બર 3, 2025 7:17 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગાંધીનગર ખાતેની બેઠકમાં રાજ્યના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની કામગીરીની વિગતો મેળવી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, ગુજરાતના સેમિકન્ડક્ટર એકમો થકી આગામી સમયમાં ધોલેરા હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રી વૈષ્ણવે કહ્યું, દેશ...

નવેમ્બર 3, 2025 10:13 એ એમ (AM)

views 12

દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ગઇકાલે સોમનાથ સહિત રાજ્યભરના મંદિરોમાં તુલસી વિવાહ યોજાયો

શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોકધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને શાસ્ત્રસિદ્ધ વિધિ મુજબ તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરાયા હતા.તુલસી માતાની પૂજન વિધિ, મંગલગીતો, શંખધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સંભારંભ અત્યંત ભાવભીનાં માહ...

નવેમ્બર 3, 2025 10:06 એ એમ (AM)

views 33

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે થઇ રહી છે

રાજ્યભરમાં યુદ્ધના ધોરણે શરૂ થયેલ કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે.અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ગામો પૈકી 430 ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરીને અહેવાલ તૈયાર કરી દેવાયો છે.નવસારી જિલ્લામાં માવઠાંને કારણે ખેતીમાં થયેલ નુકસાનનો 222 ગામોમાં સર્વેની કામગીરી પ...

નવેમ્બર 3, 2025 10:04 એ એમ (AM)

views 21

વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા સરકારનો અનુરોધ, કેટલા દુકાનદારોએ પણ અન્ય સંચાલકોને અનાજ વિતરણ શરૂ કરવા અપીલ કરી

વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખંધારે સંચાલકોને અનુરોધ કર્યો છે. વ્યાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા હોવાનું અગ્ર સચિવે કહ્યુ હતું.અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવની ...

નવેમ્બર 2, 2025 6:52 પી એમ(PM)

views 17

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, કુદરતી આપત્તિની આ આફતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારની ...

નવેમ્બર 2, 2025 6:49 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 26 તારીખે કરમસદથી કેવડિયા સુધી યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની સમીક્ષા કરી.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આગામી 26 નવેમ્બરથી છ ડિસેમ્બર રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. કરમસદથી કેવડિયા સુધી લગભગ 150 કિલોમીટરની યાત્રાના આયોજન અંગે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે આણંદમાં બેઠક યોજી. તેમણે સરદાર પટેલના જીવન અને કવનને લોકો સુધી પહોંચાડવા આ પદય...

નવેમ્બર 2, 2025 6:47 પી એમ(PM)

views 29

રાજ્યમાં આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ / પ્રણાલિ નબળી પડતાં આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું, આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લામાં છૂટક વરસાદ થવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ હજી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ...

નવેમ્બર 2, 2025 6:50 પી એમ(PM)

views 13

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રોગચાળાને અટકાવવા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા આજે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ ડૅન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર – PHC, સામૂદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC અને તમામ સરકારી હૉસ્પિટલમાં પૂરતી દવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.