પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 7, 2025 3:03 પી એમ(PM)

views 25

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનામાં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનામાં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા ચાર ખાનગી હૉસ્પિટલમાંથી બે હૉસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જ્યારે અન્ય બે હૉસ્પિટલને કારણદર્શક નૉટિસ આપી છે. ...

નવેમ્બર 7, 2025 2:43 પી એમ(PM)

views 17

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સમૂહગાન કરાયું.

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સમૂહગાન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોડા છેર ગામની બૉર્ડર આઉટપૉસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન કર્યું. શ્રી સંઘવીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સ...

નવેમ્બર 7, 2025 2:39 પી એમ(PM)

views 26

રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર, અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે અવસાન થયું છે.

રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર, અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જાદવને શ્રદ્ધાંજલિ આપી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના આકરુ ગામે જન્મેલા શ્રી જોરાવરસિંહ જાદવે લોકસાહિત્ય, લોકક...

નવેમ્બર 7, 2025 3:09 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા પરિસર ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વંદે માતરમ્-ને પ્રેરણા ગીત ગણાવતા કહ્યું, સ્વતંત્રતાના સંગ્રામથી આજ દિવસ સુધી સૌના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે. શ્રી...

નવેમ્બર 7, 2025 9:20 એ એમ (AM)

views 16

કચ્છની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સરહદી ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાના સરહદી ગામોની મુલાકાત દરમિયાન લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કર્યો.આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ સાથે 30થી વધુ IPS અધિકારીઓ ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સ...

નવેમ્બર 7, 2025 9:19 એ એમ (AM)

views 24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે. સરકાર દ્વારા 14 આદિજાતિ જિલ્લા સહિત રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે જનજાતીય ગૌરવયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગ...

નવેમ્બર 7, 2025 9:18 એ એમ (AM)

views 50

રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી

રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પરિસર રાજયકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપના સમૂહગાન સાથે સ્વદેશીના શપથ ગ્રહણ કરાશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ પ્રભારી મંત્રીઓની ઉપસ્થિત...

નવેમ્બર 6, 2025 7:20 પી એમ(PM)

views 13

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છના પ્રવાસ દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદી પુનરાજપર ગામની મુલાકાત લીધી. ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક-આર્થિક સ્થિતિ તથા રહેણીકરણીથી અવગત થવા શ્રી સંઘવી લખપત તાલુકાના પુનરાજપર ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામજનોને સંબોધિત કર્યા હતા. શ્રી સંઘવીએ કહ્યું, કચ્છન...

નવેમ્બર 6, 2025 7:19 પી એમ(PM)

views 20

CID ક્રાઈમે ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડથી 11 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરી

ગુનાહિત તપાસ વિભાગ- C.I.D. ક્રાઈમના સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રએ ગુજરાત સહિત પાંચ રાજ્યમાં ડિજિટલ ધરપકડ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ સરકારી સંસ્થાઓના નામે નાગરિકો પાસેથી 11 કરોડ 42 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી કરી હોવાનું જણાયું છે. આરોપીઓ કેન્દ્ર સરકારની સંસ્થાઓના નામે લોકોની ડિજિટલ ધરપકડ અ...

નવેમ્બર 6, 2025 7:18 પી એમ(PM)

views 53

રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે

દેશના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આવતીકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાશે. તેના ભાગરૂપે આવતીકાલે સાત નવેમ્બરે રાજ્યની તમામ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યેને 10 મિનિટ સુધીનો રહેશે. આવતીકાલે સવારે સાડા નવ વા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.