પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 8, 2025 2:22 પી એમ(PM)

views 15

ભગવાન બિરસા મુંડાની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે પહોંચી.

ભગવાન બિરસા મુંડાની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે પહોંચી. બિરસા મુંડા સર્કલ ખાતે લોકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા લોકોને આહ્વાન...

નવેમ્બર 8, 2025 2:27 પી એમ(PM)

views 21

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જુનાગઢના પ્રવાસે રહેશે. આજે સાંજે તેઓ કેશોદ વિમાન મથક પહોંચશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે જુનાગઢના મુક્તિ દિવસે આવતીકાલે બહાઉદ્દીન મહાવિદ્યાલયના મેદાનમાં યુનિટી માર્ક પદયાત્રા યોજાશે. તેમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહેશે. ...

નવેમ્બર 8, 2025 9:30 એ એમ (AM)

views 23

ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયું

ઓખાની એક બોટના આઠ માછીમારોનું પાકિસ્તાન એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના 3 માછીમારો પણ છે.દીવના લોકો મુખ્ય માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે તેઓ દીવની ફિશિંગ બોટની સાથે સાથે ગુજરાતની બોટમા પણ ફિશિંગ અર્થે જતા હોય છે. અને આ ત્રણ માછીમારો ફિશિંગ માટે ગયા હત...

નવેમ્બર 8, 2025 9:29 એ એમ (AM)

views 43

રાજય સરકાર આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ -મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સરકાર આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ અંગેની વિગતો આપતા કહ્યું કે, આદિ કર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના 1 લાખ 40 હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી ...

નવેમ્બર 7, 2025 7:27 પી એમ(PM)

views 39

રાજ્ય સરકારે પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું.

રાજ્ય સરકારે પાક નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતો માટે અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. એક વીડિયો સંદેશમાં આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં ગત બે દાયકામાં ન થયો હોય તેવો અસાધારણ કમોસમી વરસાદ થયો છે. તેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને નુક...

નવેમ્બર 7, 2025 7:21 પી એમ(PM)

views 26

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્-ની રચનાને દોઢસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી.

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું. તેમણે જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને "સ્...

નવેમ્બર 7, 2025 7:17 પી એમ(PM)

views 23

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ પણ હૉસ્પિટલની ગેરરીતિ ચલાવી નહીં લેવાય.

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY-માં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. PMJAY-ની માર્ગદર્શિકાનું પાલન ન કરનારી પંચમહાલ અને ભરૂચની ખાનગી હૉસ્પિટલને સસ્પેન્ડ એટલે કે, ફરજમોકૂફ કરવામાં આવી છે. જ્યારે પંચમહાલ અને દાહોદની ખાનગી હૉસ્પિટલને કારણદર્શક નૉટિસ અપાઈ છે. આરોગ...

નવેમ્બર 7, 2025 7:16 પી એમ(PM)

views 16

રાજકોટ SOG પોલીસે બે કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત ઍમ્બરગ્રીસનું વેચાણ કરવા આવતા ત્રણ આરોપીને પકડ્યા.

રાજકોટ SOG પોલીસે પ્રતિબંધિત ઍમ્બરગ્રીસ એટલે કે, વ્હેલ માછલીની ઉલટીનું વેચાણ કરવા આવતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ SOGએ આરોપીઓ પાસેથી બે કરોડ રૂપિયાથી વધુની ઍમ્બરગ્રીસ કબજે કરી છે. માહિતીના આધારે SOG-એ કાર્યવાહી કરી આ મામલો વનવિભાગને સોંપ્યો છે.

નવેમ્બર 7, 2025 7:14 પી એમ(PM)

views 28

ઉત્તર તરફથી આવતા પવનના કારણે આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં ઠંડીની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની આગાહી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. જ્યારે ઉત્તર તરફથી પવન આવતા મોટા ભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.

નવેમ્બર 7, 2025 3:07 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના અંબાજીથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના અંબાજીથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે લોકોને સંદેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાએ આપેલા “આપણો દેશ-આપણું રાજ”ના સૂત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.