પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 10, 2025 7:30 પી એમ(PM)

views 20

અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને ઇજિપ્તમાં યોજાયેલી ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં

અમદાવાદનાં ખેલાડી ઍલાવેનિલ વલારિવને આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ રમતગમત મહામંડળ – ISSF વૈશ્વિક સ્પર્ધા રાયફલ-પિસ્તોલ 2025માં બે કાંસ્ય ચંદ્રક જીત્યાં છે. ઇજિપ્તના કાહિરામાં યોજાયેલી ISSF સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર ઍ રાયફલ ઑલિમ્પિક ઇવેન્ટમાં ઑલિમ્પિયન ઍલાવેનિલ વલારિવને વ્યક્તિગત વર્ગ અને ટીમ ઇવેન્ટમાં કા...

નવેમ્બર 10, 2025 7:26 પી એમ(PM)

views 13

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે 93 લાખ ટન યુરિયા અને DAPનું ઉત્પાદન કરનાર ઇફ્કોને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ ગણાવ્યું.

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, ભારતીય ખેડૂત ખાતર સહકારી સંસ્થા-ઇફ્કો 93 લાખ ટન યુરિયા અને DAPનું ઉત્પાદન કરીને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ બન્યું છે. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા, શ્રી શાહે અમૂલ અને ઇફ્કો ને આંત...

નવેમ્બર 10, 2025 7:24 પી એમ(PM)

views 20

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ “બદલાવ સ્વયંથી”નો સંકલ્પ લઈ સૌપ્રથમ સરકારી વિભાગોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ. તેમાં “હરઘર સ્વદેશી” અને “મૅક ઇન ઇન્ડિયા”ના અભિયાનને જનજન સુધી પહોંચાડી તેને ચરિતાર્થ કરવા અંગે ચર્ચા થઈ. નાગરિકો મહત્તમ સ્વદેશી વસ્તુઓને અપનાવે તેવી જાગૃતિ કેળવવાના હેતુસર યોજાયેલી બેઠકમાં આ અભિયાનની ઝીણવટપૂર્વક વ્યૂહરચના તૈ...

નવેમ્બર 10, 2025 7:24 પી એમ(PM)

views 22

રાજ્યમાં ગત 11 વર્ષમાં અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી.

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. જ્યારે બે લાખ 18 હજારથી વધુ બાળકોને હૃદય, કિડની, યકૃત પ્રત્યારોપણ સહિતની અતિવિશિષ્ટ સારવાર વિનામૂલ્યે અ...

નવેમ્બર 10, 2025 7:22 પી એમ(PM)

views 11

ચાર વર્ષમાં રાજ્યના 120થી વધુ યુવાન સફળ ઉદ્યોગસાહસિક બન્યા

રાજ્યમાં ગત ચાર વર્ષમાં 120થી વધુ યુવાન સફળ ઉદ્યોગસાહસિક બન્યા છે. સત્તાવાર યાદી મુજબ, આ સમયગાળામાં બે કરોડ રૂપિયાનો ખર્ચ કરીને એક હજારથી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતાની તાલીમ પણ અપાઈ છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો આત્મનિર્ભર બની રહ્યા ...

નવેમ્બર 10, 2025 4:12 પી એમ(PM)

views 10

તાપી જિલ્લાના પ્રવાસે રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી ભોજનની મજા માણી.

તાપી જિલ્લાના પ્રવાસે રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી ભોજનની મજા માણી. ગઇકાલે ન્યાય મંદિરના લોકાર્પણ અને જનજાતિ ગૌરવ યાત્રા નિમિત્તે તેઓ તાપી પહોંચ્યા હતા. શ્રી સંઘવીએ ડોલવણ ખાતે સ્થાનિક આદિવાસી પરિવારમાં જઈ આદિવાસી પરંપરાગત બાફેલું કોળું સહિતની વાનગીનો આનંદ માણ્યો હતો.

નવેમ્બર 10, 2025 4:09 પી એમ(PM)

views 9

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલ રાહત પેકેજને રાજ્યભરમાં ખેડૂતોએ આવકાર આપ્યો.

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, જેને રાજ્યભરના ખેડૂતો આવકારી રહ્યા છે. ગીરસોમનાથમાં સૂત્રાપાડા તાલુકાના હરણાસા ગામના ખેડૂત મૂળાભાઈ નાઘેરાએ આ રાહત પેકેજ અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

નવેમ્બર 10, 2025 3:47 પી એમ(PM)

views 14

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાતની લોકકળા અને લોકસંસ્કૃતિના પ્રહરી પદ્મશ્રી સ્વ. જોરાવરસિંહ જાદવની આજે પ્રાર્થના સભા યોજાઇ. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. સ્વ. જોરાવરસિંહ જાદવ લેખક અને સંશોધક ઉપરાંત ગુજરાતની ધરતીને ધબકતી રાખનારી લોકકળા અને...

નવેમ્બર 10, 2025 3:37 પી એમ(PM)

views 24

રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં ગત 11 વર્ષમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અંદાજે 15 કરોડ 89 લાખથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી છે. જ્યારે બે લાખ 18 હજારથી વધુ બાળકોને હૃદય, કિડની, યકૃત પ્રત્યારોપણ સહિતની અતિવિશિષ્ટ સારવાર વિનામૂલ્યે અ...

નવેમ્બર 10, 2025 4:13 પી એમ(PM)

views 20

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં મંત્રીઓના કાર્યાલયની આકસ્મિક મુલાકાત લીધી. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે, મુખ્યમંત્રી અચાનક સ્વર્ણિમ્ સંકુલ એકના બીજા માળે પહોંચ્યા, જ્યાં તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયાના કાર્યાલયની મુલાકાત લીધી....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.