પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 11, 2025 7:24 પી એમ(PM)

views 15

દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પોલીસ દ્વારા તપાસ કામગીરી-ધાર્મિક સ્થળો સઘન સુરક્ષા વ્યવસ્થા

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ બાદ ગુજરાતમાં પણ એલર્ટ અપાયું છે. પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે. વિસ્ફોટની ઘટનામાં બાદ ગાંધીનગર રેન્જના તમામ જિલ્લાઓમાં ચેકિંગ શરૂ કરાયું છે. ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે ગુના શાખા, SOG, ATS સહિત તમામ સુરક્ષા એજન...

નવેમ્બર 11, 2025 7:19 પી એમ(PM)

views 18

વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત જમીન બંનેમાં ખેડૂતોને 22 હજાર રૂપિયાની સહાય અપાશે

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને 22 હ...

નવેમ્બર 11, 2025 5:04 પી એમ(PM)

views 16

ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ 20 હજાર જેટલી પાણી બોટલનું વેચાણ કરાયું

ગાંધીનગરના નવા સચિવાલયમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે એક લાખ 20 હજાર જેટલી પાણી બોટલનું વેચાણ કરાયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પ્રતિ બોટલ 7 રૂપિયાના દરે ચાર મહિનામાં 11 લાખ રૂપિયાથી વધુનું બોટલનું પાણીનું વેચાણ કરવામાં આવ્યું છે. સચિવાલયમાં શરૂ કરાયેલા આ પ્લ...

નવેમ્બર 11, 2025 5:02 પી એમ(PM)

views 15

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે

રાજ્યના વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન કૃષિ સહાય અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યાઅનુસાર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરેલી રજૂઆતને પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને 22 હ...

નવેમ્બર 11, 2025 5:00 પી એમ(PM)

views 14

દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ વધુ સક્રિય કરી

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ રાજ્ય પોલીસ દ્વારા વિવિધ જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પણ સઘન તપાસ હાથ ધરાઈ છે. બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજી મંદિર, અમીરગઢ ચેક પોસ્ટ, અને વાવ થરાદ જિલ્લામાં આવેલ ચેકપોસ્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન...

નવેમ્બર 11, 2025 4:43 પી એમ(PM)

views 18

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે તાપી જિલ્લાના ઉચ્છલમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર નવનિર્માણધીન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે માહિતી આપી હતી. શ્રી દેવવ્રતે કહ્યું રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પૂરજોશમાં હાથ ધરાયું છે. તેમાં કૃષિ વિભાગના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત...

નવેમ્બર 11, 2025 8:48 એ એમ (AM)

views 11

ડિસાની ઘી બનાવતી બે પેઢીમાંથી પંદર સો કિલો શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયો

બનાસકાંઠાની ખોરાક અને ઔષધ નિયમનતંત્રની પાલનપુર કચેરી દ્વારા ડીસાથી બે ઘી ઉત્પાદક પેઢી પાસેથી ૧૫૦૦ કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ડિસાની તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ તથા શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ સામે શંકાસ્પદ ઘી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.શ્રી વેદાંત ફૂડ...

નવેમ્બર 11, 2025 8:40 એ એમ (AM)

views 17

રાજ્યના દરિયાઇ કાંઠેથી માદક પદાર્થો ન ઘૂસે તે માટે કોસ્ટગાર્ડ અને એટીએસની બાજ નજર

રાષ્ટ્રીય દરિયાઈ શોધ અને બચાવ બોર્ડ મીટિંગ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યોજાઇ હતી.આ બોર્ડ મીટીંગમાં ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, શિપિંગ મહાનિર્દેશાલય, ભારતીય એરપોર્ટ ઓથોરિટી, ભારતીય હવામાન વિભાગ (IMD), ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવાઓ (INCOIS), રાજ્ય દરિયાઈ બોર્ડ, બંદર સત્તાવાળાઓ અને અન્ય કે...

નવેમ્બર 11, 2025 8:37 એ એમ (AM)

views 49

રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ છ આદિવાસી જિલ્લાના 708 ગામોમાં ખેડૂતોને બારમાસી સિંચાઇ પોહંચાડવામાં આવી

રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ,આદિવાસી વિસ્તારોમાં લિફ્ટ પાઇપ લાઇન ટેકનિકથી ખેતરોમાં સિંચાઇની સુવિધા પોહચાડવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં એક લાખ 39 હજાર એકરથી વધુ ખેતરોમાં સિંચાઇ સુવિધા મળી રહી છે. મંત્રી ઈશ્વરસિંહ પરમારે જણાવ્યુ કે, રાજયના છ આદિવાદી જિલ્લાના 708 ગામોમાં ખેડૂતોને બારમાસી સિંચ...

નવેમ્બર 11, 2025 9:21 એ એમ (AM)

views 32

દિલ્હી વિસ્ફોટ બાદ રાજ્યભરમાં સાવચેતીના પગલાં; પ્રસિધ્ધ યાત્રાધામોમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા.

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.