પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 18, 2026 10:25 એ એમ (AM)

views 5

ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના નવા વાહન નિર્માણનો પ્લાન્ટ મારૂતિ સુઝૂકી દ્વારા સ્થાપિત કરાશે

મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હ...

જાન્યુઆરી 17, 2026 7:36 પી એમ(PM)

views 6

મારૂતિ સુઝૂકી ગાંધીનગરમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે.

મારૂતિ સુઝૂકી ગાંધીનગરના ખોરાજમાં 35 હજાર કરોડ રૂપિયાના રોકાણથી વિશાળ નવા વાહન નિર્માણનો પ્લાન્ટ સ્થાપિત કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે રોકાણ માટેના પત્ર સોંપવાનો કાર્યક્રમ યોજાયો હ...

જાન્યુઆરી 17, 2026 7:31 પી એમ(PM)

views 7

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ અંગે સરકારની “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિનો પુનરૂચ્ચાર કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકીઓ અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની “શૂન્ય સહિષ્ણુતા”ની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા યોજાયેલા ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સંબોધન કરતા શ્રી સંઘવીએ કહ્યું, રાજકોટમાં આટકોટના જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ - પોક્સો કેસમાં ...

જાન્યુઆરી 17, 2026 7:30 પી એમ(PM)

views 16

સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતે આજથી બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ.

મહેસાણામાં મોઢેરાના ઐતિહાસિક સર્યમંદિર ખાતે આજથી બે દિવસના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાયું છે. બે દિવસના શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાના આ મહોત્સવમાં વિશ્વ વિખ્યાત કલાકારો નૃત્યરસિકોને કળાનું પાન કરાવશે. સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિના ‘અર્ધ’ અવસરે મોઢેરાના પ્રાંગણમાં આજે પહેલા દિવસે કલાકાર...

જાન્યુઆરી 17, 2026 7:29 પી એમ(PM)

views 4

રાજ્યમાં મેટ્રો ટેનની દૈનિક મુસાફરીમાં ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો

રાજ્યમાં મૅટ્રો ટ્રેનની દૈનિક મુસાફરીમાં ગત ત્રણ વર્ષમાં ચાર ગણો વધારો થયો છે. હાલ ટ્રૅનમાં દરરોજ પ્રવાસ કરનારાઓની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી છે. વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો. વર્ષ 2024માં આ સંખ્યા વધીને 35 લાખ સુધી પહોંચી છે. જ્યારે વર્ષ 2025માં ...

જાન્યુઆરી 17, 2026 2:31 પી એમ(PM)

views 17

રાજ્યની તમામ સરકારી બાળવાટિકા અને ધોરણ એક અને બે-ના વિદ્યાર્થીઓ “જાદુઈ પિટારા”થી આનંદદાયી શિક્ષણ મેળવશે.

રાજ્યની તમામ સરકારી બાળવાટિકા અને ધોરણ એક અને બે-ના વિદ્યાર્થીઓ “જાદુઈ પિટારા”થી આનંદદાયી શિક્ષણ મેળવશે. બાળકો ગોખણિયા શિક્ષણની જગ્યાએ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે. જાદુઈ પિટારા થકી બાળકોને રમત, કળા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ-પ્રૉજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાં...

જાન્યુઆરી 17, 2026 2:30 પી એમ(PM)

views 8

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સંબોધન કરતાં તેમણે કહ્યું, રાજકોટમાં આટકોટ પોક્સો કેસમાં પ્રાથમિક તપાસ અહેવાલ - F.I.R.થી લઈ સજા સુધ...

જાન્યુઆરી 17, 2026 2:28 પી એમ(PM)

views 6

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ ફ્લાવર શૉ અને અટલ બ્રિજની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના પ્રતિનિધિમંડળ સાથે અમદાવાદ ફ્લાવર શૉ અને અટલ બ્રિજની મુલાકાત લીધી. ‘ભારત એક ગાથા’ વિષયવસ્તુ પર આધારિત ફ્લાવર શૉમાં રાજ્યની કળા, સંસ્કૃતિ સહિત વિકાસના મૉડેલની હિમાચલ પ્રદેશના મહેમાનોએ પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફ્લાવર શૉને 2...

જાન્યુઆરી 17, 2026 2:28 પી એમ(PM)

views 8

પશ્ચિમ રેલવેના અમદાવાદ મથક પર ટ્રાફિક બ્લૉકના કારણે આવતીકાલે કેટલીક ટ્રૅન પ્રભાવિત અને રદ રહેશે.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મથક પર ટ્રાફિક બ્લૉકના કારણે આવતીકાલે કેટલીક ટ્રૅન પ્રભાવિત અને રદ રહેશે. તે મુજબ, વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ ઍક્સપ્રેસ, મણિનગર-વડોદરા-વટવા ઇન્ટરસિટી ઍક્સપ્રેસ, વડોદરા-વટવા-વડોદરા મેમુ, વડોદરા-વટવા-આણંદ મેમુ, વડોદરા-વટવા-આણંદ મેમુ અને વડોદરા-વટવા-વડોદરા સંકલ્પ ફાસ્ટ...

જાન્યુઆરી 17, 2026 2:27 પી એમ(PM)

views 7

અરવલ્લીમાં માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.

અરવલ્લીમાં માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા. જિલ્લા પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી – RTOના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિકના નિયમનું પાલન કરવા સહિતના સંદેશ અપાયા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.