ઓગસ્ટ 1, 2025 8:49 એ એમ (AM)
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારો યોજનાઓથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા.
મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કોઈ પણ માછીમાર ડિઝલ સબસિડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા કરવા ...