ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM)

લાયસન્સિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

લાયસન્સિંગ બોર્ડ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવા...

જુલાઇ 30, 2025 2:46 પી એમ(PM)

3 ઓગસ્ટ, રવિવારનાં રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે

3 ઓગસ્ટ, રવિવારનાં રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગરથી અયોધ્યા જતી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે., રેલવે મંત્રી સવાર...

જુલાઇ 30, 2025 2:40 પી એમ(PM)

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના સાત કુવા મળી આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના સાત કુવા મળી આવ્યા છ...

જુલાઇ 30, 2025 2:35 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદલોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ચાંદલોડિયામાં મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025 અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. આ પ...

જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM)

ગુજરાત A.T.S.-એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – A.T.S.એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મ...

જુલાઇ 30, 2025 2:57 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલીઝંડી આપી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં 151 એસટી બસોને લીલીઝંડી આપી. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી...

જુલાઇ 30, 2025 11:38 એ એમ (AM)

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નીતિવિષયક નિર્ણયો અંગે ચર્ચા કરાશે.

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપે...

જુલાઇ 30, 2025 11:33 એ એમ (AM)

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ચાર શહેરમાંથી 17 લાખ રૂપિયાની કિંમતની બનાવટી દવાઓ જપ્ત કરી

F.D.C.A. – ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-એ ચાર શહેરમાં બનાવટી દવાઓ વેચતા લોકો અને આરોગ્ય સંસ્થાઓ પર દરોડા પાડ્યા. દરમિયાન અ...

જુલાઇ 30, 2025 11:30 એ એમ (AM)

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારથી રાજ્યના ઉદ્યોગ અને નિકાસકારોને ઘણો લાભ થશે.

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, ભારત અને બ્રિટન વચ્ચે થયેલા C.E.T.A. એટલે કે, વ્યાપક મુક્ત વેપાર કરાર ...

જુલાઇ 29, 2025 7:13 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ” થકી વિકસિત ભારતનાં લક્ષ્યાંકમાં વિકસિત ગુજરાત સૌથી અગ્રેસર રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુણવત્તાયુક્ત વિકાસ અને જનકલ્યાણમાં સંતૃપ્તિના સંકલ્પની સિદ્ધિ થકી વિકસિ...

1 2 3 576

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ