ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

જૂન 14, 2025 7:41 પી એમ(PM)

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ આજે અમદાવાદ સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ આજે અમદાવાદ સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત કરી ખ...

જૂન 14, 2025 7:38 પી એમ(PM)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ અગાઉ ગાંધીનગરમાં ન્યાય સહાયક વ...

જૂન 14, 2025 7:37 પી એમ(PM)

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ...

જૂન 14, 2025 7:35 પી એમ(PM)

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું.

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-NTA એ આજે મેડિકલમાં પ્રવેશ માટેની NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. ગુજરાતનાં 2 વિદ્યાર્થી, ...

જૂન 14, 2025 7:33 પી એમ(PM)

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે.

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જેમાં કાટમાળ દૂર કરવાની તે...

જૂન 14, 2025 7:32 પી એમ(PM)

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે.

DNAની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. રાજકોટમાં સ્વ....

જૂન 14, 2025 7:30 પી એમ(PM)

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્ર...

જૂન 14, 2025 7:28 પી એમ(PM)

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.આ ઘટનાને લ...

જૂન 14, 2025 7:27 પી એમ(PM)

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી...

જૂન 14, 2025 7:25 પી એમ(PM)

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બોઇંગ 787 વિમાનોનું વિસ્તૃત નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ભારતીય વિમાન કાફલામાં 34 બ...

1 2 3 528

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ