ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 2:40 પી એમ(PM)
9
ગુજરાતના મુખ્યમંત્રીથી લઇને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, પથદર્શક પહેલોએ દેશભરમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે, ૨૫ કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. પ્રસ્તૃત છે એક અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની અગિયાર વર્ષની ...