રાષ્ટ્રીય

નવેમ્બર 14, 2025 1:27 પી એમ(PM)

views 15

મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ ત્રણ દિવસમાં 10 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો

મુંબઈ હવાઈ મથક જકાત અધિકારીઓએ 10 થી 12 નવેમ્બર દરમિયાન છ અલગ અલગ કેસમાં 10 કરોડ 54 લાખ રૂપિયાનો માદક પદાર્થ, એક કરોડ 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું અને 13 લાખ 16 હજાર રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું. પ્રાપ્ત માહિતીના આધારે, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર જકાત અધિકારીઓએ બેંગકોકથી આવે...

નવેમ્બર 14, 2025 9:30 એ એમ (AM)

views 55

સમગ્ર દેશમાં આજે 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે

સમગ્ર દેશમાં આજે 14 નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે. તેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં રોગની અટકાયત, નિયંત્રણ, વહેલા નિદાન અને સારવારના વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ લાવવા આજે વિશેષ ઝૂંબેશ હાથ ધરાઈ છે.યુવાનોમાં વધતા જતા બિનચેપી રોગના જોખમને અટકા...

નવેમ્બર 14, 2025 9:23 એ એમ (AM)

views 26

ભારતે, નેપાળ સાથે રેલ્વે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નેપાળી સમકક્ષ અનિલ કુમાર સિંહા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.આ બેઠક દરમિયાન બંને દેશોએ ભારત અને નેપાળ વચ્ચે પરિવહન સંધિના પ્રોટોકોલમાં સુધારો કરતા લેટર ઓફ એક્સચેન્જ (LoE) પર હસ્તાક્ષર કર્યા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું ક...

નવેમ્બર 14, 2025 9:22 એ એમ (AM)

views 18

દિલ્હી બ્લાસ્ટ કેસમા સંડોવણી અંતર્ગત અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું

એસોસિએશન ઓફ ઓલ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં યુનિવર્સિટીનું નામ આવતા અલ ફ્લાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ્દ કરાયું છે.આજે યુનિવર્સિટીને એક પત્ર જારી કરીને, એસોસિએશને જણાવ્યું હતું કે, મીડિયા અહેવાલો અનુસાર અલ-ફલાહ યુનિવર્સિટી સા...

નવેમ્બર 14, 2025 9:19 એ એમ (AM)

views 29

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો- આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે.આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી...

નવેમ્બર 14, 2025 9:17 એ એમ (AM)

views 1K

બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ – થોડીવારમાં મતગણતરી શરૂ થશે

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. બિહારના 38 જિલ્લાઓમાં 46 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. બે હજાર 616 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થશે.બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજીયાલે જણાવ્યું કે મતદાનમાં ઉપયોગમાં લેવાતા EVM અને VVPAT ને ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવ...

નવેમ્બર 14, 2025 9:16 એ એમ (AM)

views 23

ઉપરાષ્ટ્રપતિ આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે.આ કાર્યક્રમ ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઊજવણી કરે છે અને ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાનને યાદ કરે છે.ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ - વિ...

નવેમ્બર 13, 2025 7:54 પી એમ(PM)

views 28

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બોત્સવાનામાં પ્રવાસી ભારતીયોને બંને દેશ વચ્ચેની મિત્રતાના જીવંત સેતુ ગણાવ્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બોત્સ્વાનામાં ભારતીય સમુદાયના સભ્યોને સંબોધન કર્યું. સુશ્રી મુર્મૂએ બોત્સવાનામાં પ્રવાસી ભારતીયોને બંને દેશ વચ્ચેની મિત્રતાના જીવંત સેતુ ગણાવ્યા. રાષ્ટ્રપતિએ દિલ્હીમાં તાજેતરના આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ હુમલામાં ...

નવેમ્બર 13, 2025 7:52 પી એમ(PM)

views 20

NAACએ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીને કારણદર્શક નોટિસ આપી

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) એ આજે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીને તેની વેબસાઇટ પર ખોટી માન્યતા માહિતી અપલોડ કરવા બદલ કારણદર્શક નોટિસ જારી કરી છે. તેમાં જણાવાયું છે કે યુનિવર્સિટી ન તો માન્યતા પ્રાપ્ત છે અને ન તો સ્વેચ્છાએ મૂલ્યાંકન અને માન્યતાના ચક્ર ૧ માં ભાગ લીધો છે. નોટિ...

નવેમ્બર 13, 2025 7:50 પી એમ(PM)

views 21

ભારત અને કેનેડા વચ્ચે દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવા નવી દિલ્હીમાં બેઠક યોજાઇ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીમાં કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશ માં શ્રી ગોયલે માહિતી આપી હતી કે આ બેઠક વેપાર અને રોકાણ પર 7મા ભારત-કેનેડા મંત્રીસ્તરીય સંવાદનો ભાગ હતી.તેમણે ઉમેર્યું હતું કે બેઠક દરમિયાન, બં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.