રાષ્ટ્રીય

ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM)

views 10

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસથી સ્થગિત રહેલી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ.

જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસ થી સ્થ્યગીત રહેલી શ્રી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે. અમારા જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે, ભારે વરસાદ અને ત્રિકુટા પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનની આશંકાને કારણે તરત પવિત્ર ગુફાની આ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવ...

ઓક્ટોબર 8, 2025 9:37 એ એમ (AM) ઓક્ટોબર 8, 2025 9:37 એ એમ (AM)

views 13

વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો વિશ્વ બેંકનું અનુમાન

વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અગાઉ, જૂનમાં, વિશ્વ બેંકે આ વિકાસ દર 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. આ વધારો મજબૂત સ્થાનિક માંગ, મજબૂત ગ્રામીણ વિકાસ GST સુધારાઓની સકારાત્મક અસરને કારણે થયો છે.દક્ષિણ એશિયામાં વૃદ્ધિ અંગે, વિશ્વ બેંકે જ...

ઓક્ટોબર 8, 2025 9:36 એ એમ (AM) ઓક્ટોબર 8, 2025 9:36 એ એમ (AM)

views 29

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ UGC NET ડિસેમ્બર 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ UGC-NET ડિસેમ્બર 2025 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ લિંક દ્વારા અરજી કરી શકે છે. UGCના જણાવ્યા અનુસાર, નોંધણી પ્રક્રિયા સાત નવેમ્બર સુધી ખુલ્લી રહેશે. કરેક્શન વિન્ડો 10 નવેમ્બરે ખુલશે અને 12 નવેમ્બરે બંધ થશે.આ પરીક્ષ...

ઓક્ટોબર 8, 2025 9:34 એ એમ (AM) ઓક્ટોબર 8, 2025 9:34 એ એમ (AM)

views 27

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસા...

ઓક્ટોબર 8, 2025 9:33 એ એમ (AM) ઓક્ટોબર 8, 2025 9:33 એ એમ (AM)

views 18

બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટારમર અને પ્રધાનમંત્રી મોદી આજે ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે

બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. શ્રીયુત સ્ટારમરની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. પ્રધાનમંત્રી મોદી અને શ્રી સ્ટારમર આજે બેઠક યોજી બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે.આ મુલાકાત નવી ભાગીદારી માટે ભારત અને યુકેના સહિયારા દ્રષ્ટ...

ઓક્ટોબર 8, 2025 9:32 એ એમ (AM) ઓક્ટોબર 8, 2025 9:32 એ એમ (AM)

views 9

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક બસ અકસ્માતમાં 15 લોકોના મોત – બે લોકો ઘાયલ

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં એક બસ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. એક બાળક હજુ પણ ગુમ હોવાની આશંકા છે. વરસાદ છતાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ...

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

views 13

દેશમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહર્ષિ વાલ્મીકીને 'આદિ કવિ' અથવા સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ પૂજવામાં આવે છે. વાલ્મીકી સંપ્રદાયના સભ્યો તેમને ભગવાનના સંદેશવાહક તરીકે પણ પૂજે છે. આ પ્રસંગની ઉજવણીમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ...

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, જવાબદાર AIના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરીયાત

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતી જરૂરી છે. આજે નવી દિલ્હીમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ફેસ્ટિવલ ઇન્ડિયાને સંબોધતા ડૉ. જયશંકરે કહ્યું કે, આગામી વર્ષોમાં AI અર્થતંત્રમાં પરિવર્તન લાવશે, કામ કરવાની આદતોમાં ફેરફાર કરશે, નવા સ્વાસ્થ્ય ઉક...

ઓક્ટોબર 7, 2025 2:53 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 2:53 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવ્યો

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવી દીધો છે. જળ શક્તિ મંત્રાલયે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત અગાઉથી જ સરહદ પાર નદીના મુદ્દાઓ પર ભૂટાન સાથે કામ કરી રહ્યું છે અને પૂર વ્યવસ્થાપન કાર્યક્રમો હેઠળ રાજ્યને એક હજા...

ઓક્ટોબર 7, 2025 2:52 પી એમ(PM) ઓક્ટોબર 7, 2025 2:52 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાએ ક્રાંતિ સર્જી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા કાર્યવાહી, અસર અને વ્યાપક સ્વીકૃતિના તબક્કા સુધી પહોંચી છે. આજે નવી દિલ્હીમાં રક્ષા નવાચાર સંવાદમાં સંબોધન કરતાં શ્રી સિંહે કહ્યું કે આજે યુદ્ધો ટેકનોલોજી દ્વારા વધુ સંચાલિત થઈ રહ્યા હોવાથી સરકાર આધુનિક યુદ્ધની બદલાતી ગત...