ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:36 પી એમ(PM)
10
જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસથી સ્થગિત રહેલી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ.
જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન ને કારણે સતત 3 દિવસ થી સ્થ્યગીત રહેલી શ્રી માતા વૈષ્ણોવદેવી યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી છે. અમારા જમ્મુના સંવાદદાતા અહેવાલ આપે છે કે, ભારે વરસાદ અને ત્રિકુટા પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલનની આશંકાને કારણે તરત પવિત્ર ગુફાની આ યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવ...