રાષ્ટ્રીય

નવેમ્બર 15, 2025 1:51 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત હાઇસ્પિડ રેલવે સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરીને નર્મદા પહોંચ્યા – દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા પહોંચ્યા, જ્યાં તેમણે દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી. આ પહેલા સવારે સુરત એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંત્રોલી ખાતે હાઇ-સ્પ...

નવેમ્બર 15, 2025 9:21 એ એમ (AM)

views 60

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ-ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત વિકાસની રાજનીતિનો જનાદેશ છે.નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરીને લોકશાહી અને ચૂંટણી પંચમાં વિશ્વાસ દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા. તે...

નવેમ્બર 15, 2025 9:20 એ એમ (AM)

views 42

સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી

સમગ્ર દેશમાં આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઇ રહી છે. કેન્દ્ર સરકારે 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ હતું, જે વિવિધ મંત્રાલયો અને રાજ્યોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવે છે જે આદિવાસી નાયકો...

નવેમ્બર 15, 2025 9:18 એ એમ (AM)

views 14

વિશેષ મતદાર સુધારણા ઝુંબેશમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરાયું

ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચોથી નવેમ્બરથી શરૂ થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ ઇલેક્ટોરલ રોલ્સ (SIR) ઝુંબેશના બીજા તબક્કામાં અત્યાર સુધીમાં 46 કરોડથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશમાં 13 કરોડ 74 લાખથી વધુ અને પશ્ચિમબંગાળમાં સાત કરોડ 40 લાખથી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ...

નવેમ્બર 15, 2025 9:11 એ એમ (AM)

views 36

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી નવ હજાર 700 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.પ્રધાનમંત્રી ...

નવેમ્બર 15, 2025 9:10 એ એમ (AM)

views 110

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ NDA એ 202 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચે ગઈકાલે રાત્રે બધી 243 બેઠકોના પરિણામો જાહેર કર્યા.ભારતીય જનતા પાર્ટી 89 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં તેના સાથી પક્ષ, જનતા દળ (યુનાઇટેડ) એ 85 બેઠકો જીતી ...

નવેમ્બર 14, 2025 8:04 પી એમ(PM)

views 31

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA જીત તરફ આગળ

બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન – NDA ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ મુજબ, 130 પરિણામમાંથી 110 બેઠક NDAના પક્ષમાં ગઈ છે. જ્યારે 15 બેઠક મહાગઠબંધને જીતી છે. ઉપરાંત પાંચ બેઠક અન્ય પક્ષને મળી છે. અત્યાર સુધી મળતા વલણ અને પરિણામ મુજબ, NDAને 202 બે...

નવેમ્બર 14, 2025 1:29 પી એમ(PM)

views 45

બિહારની 243 વિધાનસભા બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી-વલણોમાં NDA આગળ

બિહારમાં વિધાનસભા ચૂંટણીની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી ચાલી રહી છે. રાજ્યના 38 જિલ્લામાં 48 મતદાન કેન્દ્ર પર આજે સવારે આઠ વાગ્યે ગણતરી શરૂ થઈ. તમામ 243 બેઠક પણ વલણ મળી રહ્યા છે. NDA 193, મહાગઠબંધન 44 અને અન્ય છ બેઠક પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 88, જનતા દળ યુનાઈટેડ 78, લોક જનશક્તિ પ...

નવેમ્બર 14, 2025 1:28 પી એમ(PM)

views 24

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

44મો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો-IITF આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ 14 દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત, ચીન, ઈરાન, દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત 12 દેશો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP) આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી...

નવેમ્બર 14, 2025 1:27 પી એમ(PM)

views 18

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં ભારતીય દૂરસંચાર સેવાની હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના હીરક જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ આયોજન કરાયું છે જે ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાન પર કેન્દ્રિત છે. 1965માં રચાયેલ, ભારતીય દૂરસંચાર સેવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.