રાષ્ટ્રીય

ઓક્ટોબર 9, 2025 6:25 એ એમ (AM) ઓક્ટોબર 9, 2025 6:25 એ એમ (AM)

views 52

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં દર્શન અને આરતી કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે સોમનાથ મંદિરમાં દર્શન અને આરતી કરશે. તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણ ગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. શનિવારે, રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને આરતી કરશે. ત...

ઓક્ટોબર 8, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:51 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના પહેલા તબક્કાનું લોકાર્પણ કરતાં કહ્યું ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથકના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતના ઉડ્ડયન માળખામાં એક મોટો સીમાચિહ્નરૂપ છે. 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ હવાઈમથક ડિસેમ્બર સુધીમાં વાણિજ્યિક કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે. ઉદ્ઘાટન પહેલાં, પ્રધાનમંત્રીએ નવી સુવિધા, તેન...

ઓક્ટોબર 8, 2025 7:48 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:48 પી એમ(PM)

views 7

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રીએ ભારત-યુકે મુક્ત વેપાર કરારને યુરોપિયન સંઘ છોડ્યા બાદ યુકેનો સૌથી મોટો કરાર ગણાવ્યો

ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવેલા યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સર કીર સ્ટાર્મરે ભારત-યુકે મુક્ત વેપાર કરારને યુરોપિયન સંઘ છોડ્યા પછી યુનાઇટેડ કિંગડમે કરેલા સૌથી મોટા કરાર તરીકે વર્ણવ્યો છે. આજે મુંબઈની તેમની મુલાકાતના પ્રથમ દિવસે વેપારી નેતાઓને સંબોધતા, યુકેના પ્રધાનમંત્રીએ કહ્યું, યુનાઇટ...

ઓક્ટોબર 8, 2025 7:47 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:47 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હરિયાણામાં દેશના પ્રથમ વાણિજ્યિક ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ મથકનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે હરિયાણાના સોનીપતના ગણૌર નજીક ગુજરાન ગામમાં દિલ્હી ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દેશના પ્રથમ વાણિજ્યિક ઇલેક્ટ્રિક ટ્રક બેટરી સ્વેપિંગ અને ચાર્જિંગ મથકનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે એ દિવસ દૂર નથ...

ઓક્ટોબર 8, 2025 7:46 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:46 પી એમ(PM)

views 133

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, નીતિશ કુમાર NDA નેતાનો ચહેરો છે. તેમણે કહ્યું કે, બેઠક ફાળવણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પટણામાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જણ...

ઓક્ટોબર 8, 2025 7:45 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 7:45 પી એમ(PM)

views 7

આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં છ કામદારોનાં મોત

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમ મંડલ ખાતે ફટાકડાના કારખાનામાં આજે થયેલા વિસ્ફોટમાં છ કામદારોના મોત થયા અને બે ઘાયલ થયા હતા. કામદારો ફટાકડા બનાવતા હતા ત્યારે આ ઘટના બની હતી. એકમમાં કોઈ ગેરરીતિને કારણે આ અકસ્માત થયો હોવાની સંભાવના છે. ઘાયલોને તબીબી સારવાર માટે સરકારી હોસ્પિટલમ...

ઓક્ટોબર 8, 2025 1:42 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:42 પી એમ(PM)

views 6

ટેલિકોમ ક્ષેત્રમાં દેશની સફળતા આત્મનિર્ભર ભારતના વિઝનની ક્ષમતા દર્શાવે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025 ના નવમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે ટેલિકોમ ક્ષેત્રમાં દેશની સફળતા આત્મનિર્ભર ભારત વિઝનની તાકાત દર્શાવે છે. તેમણે કહ્ય...

ઓક્ટોબર 8, 2025 1:40 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:40 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસ...

ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:38 પી એમ(PM)

views 35

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ યથાવત્.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનના ઘટક પક્ષો અને મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ હજુ પણ ચાલુ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા બેઠકોના સન્માનજનક હિસ્સાની માંગણીને પગલે NDAમાં, દરેક ઘટક પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે અનિશ્ચિતતા રહેલી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ LJP (રામ...

ઓક્ટોબર 8, 2025 1:37 પી એમ(PM) ઓક્ટોબર 8, 2025 1:37 પી એમ(PM)

views 18

રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે

રાષ્ટ્ર આજે ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ થઈ હતી. આ પ્રસંગે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને ચીફ ઓફ ધ વાયુસેના એર ચીફ માર્શલ અમર પ્રીત સિં...