રાષ્ટ્રીય

ઓક્ટોબર 9, 2025 7:51 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 7:51 પી એમ(PM)

views 7

હંગેરિના નવલકથાકાર અને પટકથા લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને 2025 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાશે.

હંગેરિયન નવલકથાકાર અને પટકથા લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોર્કાઈને 2025 નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સ્વીડિશ એકેડેમીની નોબેલ સમિતિએ આજે સ્ટોકહોમ, સ્વીડનમાં આ જાહેરાત કરી. વિનાશક ભયાનકતા વચ્ચે કલાની શક્તિને સમર્થન આપતા આકર્ષક અને સ્વપ્નદ્રષ્ટા કાર્યો માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા ...

ઓક્ટોબર 9, 2025 7:34 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 7:34 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ રાજ્યનાં પ્રવાસે છે. આજે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યાં બાદ આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરશે. શનિવારે 11 તારીખે સુશ્રી મ...

ઓક્ટોબર 9, 2025 7:31 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 7:31 પી એમ(PM)

views 7

દેશમાં ઑગસ્ટ 2027 સુધીમાં બૂલેટ ટ્રૅન શરૂ કરવાનો લક્ષ્યાંક : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારતના નિર્માણ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, ગત 11 વર્ષમાં રાજ્યમાં સેમિ-કન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ ક્ષેત્રમ...

ઓક્ટોબર 9, 2025 3:56 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 3:56 પી એમ(PM)

views 8

વૈશ્વિક અસ્થિરતાના સમયમાં, ભારત અને યુકેની ભાગીદારી આર્થિક પ્રગતિનો એક મહત્વપૂર્ણ સ્તંભ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટાર્મર સાથે વાટાઘાટો કરી. આ બેઠકમાં વેપાર, સંરક્ષણ અને સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. બ્રિટિશ પ્રધાનમંત્રી સ્ટાર્મર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી મોદીએ કહ્ય...

ઓક્ટોબર 9, 2025 3:54 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 3:54 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 11 તારીખ સુધી રાજ્યનાં ત્રણ દિવસના પ્રવાસે આવશે. આજે સાંજે તેઓ રાજકોટ પહોંચશે. આવતીકાલે સુશ્રી મુર્મૂ સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લેશે અને સાસણગીરમાં સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાતચીત કરશે. 11 તારીખે સુશ્ર...

ઓક્ટોબર 9, 2025 3:53 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 3:53 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારત બનાવવા દેશની દ્રઢ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા પાયા તરીકે વિ...

ઓક્ટોબર 9, 2025 3:52 પી એમ(PM) ઓક્ટોબર 9, 2025 3:52 પી એમ(PM)

views 5

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇ અંગે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા સામે પંજાબમાં સખ્યાબંધ લોકો સામે ફરિયાદ

પંજાબમાં, રાજ્ય પોલીસે સોશિયલ મીડિયા પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ વિરુદ્ધ વાંધાજનક અને ગેરકાયદેસર પોસ્ટ કરવા બદલ ઘણા લોકો સામે અનેક પ્રાથમિક માહિતી અહેવાલો (FIR) નોંધ્યા છે. CJI ને લક્ષ્ય બનાવતા સોથી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલી પોસ્ટ્સ અને વીડિયો અંગે અસંખ્ય ફરિયાદ...

ઓક્ટોબર 9, 2025 6:33 એ એમ (AM) ઓક્ટોબર 9, 2025 6:33 એ એમ (AM)

views 13

કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં વૃદ્ધો, દિવ્યાંગજન અને સેવારત મતદારોને પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને મતદાન કરવાની સુવિધા આપશે

કેન્દ્રીય ચૂંટણી પંચ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં વૃદ્ધો, દિવ્યાંગજન અને સેવારત મતદારોને પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને મતદાન કરવાની સુવિધા આપશે. પંચે સૂચના આપી છે કે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને માનક દિવ્યાંગતા ધરાવતા મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે છે. પંચે જણાવ્યું હતું કે આવા મતદારો ફો...

ઓક્ટોબર 9, 2025 6:32 એ એમ (AM) ઓક્ટોબર 9, 2025 6:32 એ એમ (AM)

views 10

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજથી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ શરૂ થશે

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજથી સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં ડેરી અને ખાદ્ય પ્રસંસ્કરણ, કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગો, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, નવીની...

ઓક્ટોબર 9, 2025 6:28 એ એમ (AM) ઓક્ટોબર 9, 2025 6:28 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજે મુંબઈમાં વાટાઘાટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજે મુંબઈમાં વાટાઘાટો કરશે. યુકેના પ્રધાનમંત્રી ગઈકાલે ભારતની બે દિવસીય મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. શ્રી સ્ટારમર સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વેપાર પ્રતિનિધિમંડળ પણ ભારત પહોંચ્યું છે. વાટાઘાટો દરમિયાન, બંને પ્રધાનમંત્રી 'વિઝન ...