રાષ્ટ્રીય

ઓક્ટોબર 12, 2025 8:21 એ એમ (AM) ઓક્ટોબર 12, 2025 8:21 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં અમેરિકાના રાજદૂત સાથેની મુલાકાતમાં ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે ભારતમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો કાર્યકાળ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ શ્રી ગોર સાથે ...

ઓક્ટોબર 11, 2025 7:52 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 7:52 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ બે મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો, પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશનનો પ્રારંભ કર્યો, જેનો ખર્ચ 35 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાન...

ઓક્ટોબર 11, 2025 7:50 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 7:50 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એક સંકલિત ભવિષ્યને આકાર આપતી ટેકનોલોજી બનાવવા માટે અજોડ પ્રતિભા અને શ્રેણી પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત એક સંકલિત ભવિષ્યને આકાર આપતી ટેકનોલોજી બનાવવા માટે અજોડ પ્રતિભા અને શ્રેણી પ્રદાન કરે છે. શ્રી મોદીએ આજે નવી દિલ્હીમાં ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ ક્રિસ્ટિયાનો આર. એમોન સાથે મુલાકાત કરી. તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા, નવીનતા અને કૌશલ્યમાં ભારતની પ્રગતિ અંગે ચ...

ઓક્ટોબર 11, 2025 7:47 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 7:47 પી એમ(PM)

views 56

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીને અંતિમ ઓપ આપવા NDA ના નેતાઓ વચ્ચે વાટાઘાટો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠક વહેંચણીને અંતિમ ઓપ આપવા માટે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) સાથી પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝીએ ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી અને બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી. ...

ઓક્ટોબર 11, 2025 7:45 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 7:45 પી એમ(PM)

views 6

ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 61 માં પદવી દાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકા બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મ નિર્ભરતાના સંવાહક ગણાવ્ય...

ઓક્ટોબર 11, 2025 7:42 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 7:42 પી એમ(PM)

views 5

અનેક નામાંકિત ફિલ્મી કલાકારોની ઉપસ્થિતીમાં અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમ

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ થોડીવારમાં શરૂ થશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે એક્કા એરેના ક્લબ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાઇ રહ્યો છે. જેમાં ફિલ્મ અને મનોરંજન જગતને લગતી જાણીતી હસ્તીઓ અને ફ...

ઓક્ટોબર 11, 2025 2:45 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 2:45 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે એક ખાસ કૃષિ કાર્યક્રમમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનો શુભારંભ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. શ્રી મોદી કૃષિ ક્ષેત્રમાં બે મુખ્ય પહેલ, 'પીએમ ધન ધાન્ય કૃષિ યોજના' અને 'કઠોળમા...

ઓક્ટોબર 11, 2025 2:37 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 2:37 પી એમ(PM)

views 19

ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર થયા.

ગુજરાતના મહેસાણામાં યોજાયેલા પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં એક હજાર 200થી વધુ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ઉત્તર ગુજરાતમાં આશરે 3 લાખ 24 હજાર કરોડ રૂપિયાના રોકાણનો માર્ગ મોકળો થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાપન સત્રમાં જણાવ્યું હતું કે આ સમિટ ઉત્તર ગુજરાતની...

ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 2:34 પી એમ(PM)

views 31

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા માટે ભાજપ કોર કમિટીની બેઠક નવી દિલ્હીમાં..

બે તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની ચર્ચા અને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ કોર કમિટી આજે નવી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને આજે અંતિમ સ્વરૂપ અપાય તેવી અપેક્ષા છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટી પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા કરશે. ...

ઓક્ટોબર 11, 2025 2:32 પી એમ(PM) ઓક્ટોબર 11, 2025 2:32 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નાનાજી દેશમુખ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, રાષ્ટ્ર નિર્માતા અને આત્મનિર્ભરતા અને ગ્રામીણ સશક્તિકરણના આજીવન હિમાયતી હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.