રાષ્ટ્રીય

નવેમ્બર 18, 2025 7:50 પી એમ(PM)

views 21

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે દુનિયાએ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ. રશિયાના મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ મીટિંગને સંબોધતા ડૉ. જયશંકરે ભાર મૂક્યો કે તાજેતરના વર્ષોમાં આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ વ...

નવેમ્બર 18, 2025 7:48 પી એમ(PM)

views 24

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં થયેલી અથડામણમાં ટોચના કમાન્ડર માડવી હિડમા સહિત છ માઓવાદી ઠાર.

માઓવાદી વિરોધી કાર્યવાહીના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, આંધ્રપ્રદેશના અલ્લુરી સીતા રામરાજુ જિલ્લામાં આંધ્ર-છત્તીસગઢ-ઓડિશા ત્રિ-જંકશન નજીક મારેડુમિલી જંગલોમાં વહેલી સવારે થયેલી અથડામણમાં ટોચના કમાન્ડર માધવી હિડમા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. આંધ્રપ્રદેશના પોલીસ મહાનિર્દેશક હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું...

નવેમ્બર 18, 2025 7:45 પી એમ(PM)

views 13

NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આવતીકાલે બિહારના પટનામાં બેઠક-ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાશે

બિહારમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે બેઠક કરશે. પાંચ ઘટક પક્ષો - ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા - ના 202 NDA ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. ...

નવેમ્બર 18, 2025 7:43 પી એમ(PM)

views 15

જંગલી પ્રાણીઓના હુમલા અને પાણી ભરાઈ જવાથી થયેલા ડાંગરના નુકસાનને હવે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ આવરી લેવાશે

જંગલી પ્રાણીઓના હુમલા અને ડાંગરના પાકમાં પાણી ભરાઈ જવાથી થયેલા પાકના નુકસાનને હવે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા માળખા હેઠળ, જંગલી પ્રાણીઓના હુમલાને કારણે થતા પાકના નુકસાનને હવે સ્થાનિક જોખમ શ્રેણી હેઠળ પાંચમા એડ-ઓન કવર ત...

નવેમ્બર 18, 2025 2:01 પી એમ(PM)

views 10

EDએ દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ કરી.

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે દિલ્હી અને રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રમાં અલફલાહ સમૂહ સાથે સંકળાયેલા 25થી વધુ પરિસરની તપાસ હાથ ધરી. આ તપાસ અભિયાન નાણાકીય ગેરરીતિ, શેલ કંપનીઓના ઉપયોગ, આવાસ સંસ્થાઓ અને મની લૉન્ડરિંગની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. EDએ જણાવ્યું, આ સમૂહ સાથે જોડાયેલી નવ શૈલ કંપનીઓની તપાસ ચાલી ર...

નવેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

views 13

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય અંદાજપત્રના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શ બેઠક કરી.

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 ના સંદર્ભમાં મૂડી બજારોના હિસ્સેદારો સાથે ચોથી પૂર્વ-અંદાજપત્ર પરામર્શની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી, આર્થિક બાબતોના વિભાગના સચિવ અને ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર પ...

નવેમ્બર 18, 2025 8:58 એ એમ (AM)

views 22

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત કરી

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉત્પાદન યોજનાના બીજા તબક્કાની જાહેરાત ગઇકાલે કરી હતી. બીજા તબક્કા હેઠળ, સાત હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે 17 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસંગે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓના પ્રતિનિધ...

નવેમ્બર 18, 2025 8:56 એ એમ (AM)

views 32

ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો

ચૂંટણી પંચે આસામમાં મતદાર યાદીના વિશેષ સુધારાનો આદેશ આપ્યો છે, જેમાં 1 જાન્યુઆરી 2026 તારીખ માન્ય રહેશે.આસામના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં, પંચે જણાવ્યું હતું કે, સંકલિત ડ્રાફ્ટ મતદાર યાદીના પ્રકાશનની તારીખ આવતા મહિનાની 27મી તારીખ હશે. જ્યારે દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 27 ડિસેમ્બરથ...

નવેમ્બર 18, 2025 8:54 એ એમ (AM)

views 29

વિશ્વની વિષમ પરિસ્થિતી વચ્ચે પણ ભારતનો વિકાસ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત વિકસિત અને આત્મનિર્ભર બનવા આતુર છે. નવી દિલ્હીમાં છઠ્ઠા રામનાથ ગોએન્કા વ્યાખ્યાન આપતા શ્રી મોદીએ કહ્યું વિશ્વ અનેક આપત્તિઓ સામે સંઘર્ષ કરી રહયું છે, ત્યારે ભારત આત્મવિશ્વાસપૂર્વક ઉજ્જવળ ભવિષ્યની દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે, 2022 માં, યુ...

નવેમ્બર 18, 2025 8:53 એ એમ (AM)

views 39

બિહારમાં, NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી માટે મળશે

બિહારમાં, NDA ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આવતીકાલે પટનામાં તેમના નેતાની પસંદગી કરવા માટે મળશે. પાંચ ઘટક પક્ષો - ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના ૨૦૨ NDA ધારાસભ્યો આ બેઠકમાં ભાગ લેશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં ND...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.