રાષ્ટ્રીય

નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM)

views 25

આંધ્રપ્રદેશમાં, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ જેટલા માઓવાદીઓ માર્યા ગયા

આંધ્રપ્રદેશમાં, આજે વહેલી સવારે રામપાચોડાવરમના એજન્સી ક્ષેત્રમાં ફરી એક ગોળીબાર થયો. વિજયવાડામાં મીડિયા સાથે વાત કરતા, એપી ઇન્ટેલિજન્સના એડિશનલ ડિરેક્ટર જનરલ મહેશ ચંદ્ર લડ્ડાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ થી સાત માઓવાદીઓ માર્યા ગયા છે. બાકીના માઓવ...

નવેમ્બર 19, 2025 1:42 પી એમ(PM)

views 21

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇદિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી, લોકસભાના સ્પિકર સહિતના નેતાઓએ શ્રધ્ધાંજલી અર્પી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સ્વર્ગિય પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ...

નવેમ્બર 19, 2025 9:19 એ એમ (AM)

views 23

ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર ઝડપી પાડ્યો

ગુજરાત સાઈબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે મ્યાનમારના KK પાર્ક અને કમ્બોડિયા ખાતે ચાઇનીઝ સાઈબર માફિયા માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નીલેશ પુરોહિત ઉર્ફે નીલને ઝડપી પાડ્યો છે.આ ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા 'ઘોસ્ટ' તરીકે કામ કરતા અને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં રહેલા નીલ પુરોહિતને ગ...

નવેમ્બર 19, 2025 9:15 એ એમ (AM)

views 10

આંધ્રપ્રદેશના રાજ્યપાલ, ન્યાયાધીશના નેતૃત્વમાં આજે ભારતનું પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે

આજે આંધ્રપ્રદેશના રાજ્યપાલ, ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીરના નેતૃત્વમાં ભારતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયાની મુલાકાત લેશે.ઉલ્લેખનીય છે કે આ મહિનાની 17મી તારીખે મદીનામાં ભારતીય યાત્રાળુઓ સાથે બનેલી દુ:ખદ ઘટના બાદ આ પ્રતિનિધિમંડળ હજ અને ઉમરાહ મંત્રાલય સહિત સાઉદી અધિકારીઓ સાથે સંકલનમાં સંપૂર્...

નવેમ્બર 19, 2025 9:12 એ એમ (AM)

views 21

આવતા મહિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા માટે આતુર – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આવતા મહિને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કરવા માટે આતુર છે. ગઈકાલે નવી દિલ્હીમાં રશિયન રાષ્ટ્રપતિના સહાયક નિકોલાઈ પાત્રુશેવ સાથેની તેમની મુલાકાત દરમિયાન આ નિવેદન આવ્યું હતું.પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે શ્રી પાત્રુશે...

નવેમ્બર 19, 2025 9:05 એ એમ (AM)

views 22

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાન આજે કોલંબો સુરક્ષા સંમેલન માટે નવી દિલ્હી પહોંચશે

બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ખલીલુર રહેમાન આજે કોલંબો સુરક્ષા સંમેલન માટે નવી દિલ્હી પહોંચશે.રહેમાન ભારતના NSA, અજિત ડોભાલના આમંત્રણ પર કોલંબો સુરક્ષા સંમેલન (CSC)ની સાતમી બેઠકમાં હાજરી આપવા માટે ભારતની રાજધાની આવી રહ્યા છે, 4 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન તેમની છેલ્લી...

નવેમ્બર 19, 2025 9:02 એ એમ (AM)

views 22

બિહારના પટનામાં NDAના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે તેમના નેતાની પસંદગી કરશે

બિહારના પટનામાં NDAના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે તેમના નેતાને પસંદ કરશે.પાંચ NDA પક્ષો - ભાજપ, જનતા દળ (યુનાઇટેડ), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની અવમ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચાના તમામ 202 નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠકમાં હાજરી આપશે અને ગઠબંધનના નેતાની પસંદગી કરશે.ભાજપ સંસદીય બોર્ડે ઉ...

નવેમ્બર 19, 2025 9:02 એ એમ (AM)

views 80

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે- PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે. આંધ્રપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લેશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં સત્ય સાંઈ બ...

નવેમ્બર 19, 2025 9:00 એ એમ (AM)

views 22

અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરી છે.ચાલી રહેલી તપાસમાં અલ ફલાહ ગ્રુપના પરિસરમાં કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન દિલ્હીમાં 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા જેમાં અલ ફલાહ યુનિવર્સિટીના પરિસર અને...

નવેમ્બર 18, 2025 7:51 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાણીની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૌને સાથે મળીને કામ કરવા વિનંતી કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાણીની ઉપલબ્ધતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સૌને સાથે મળીને કામ કરવા વિનંતી કરી, તેમણે ભાર મૂક્યો કે આજના સમયમાં આબોહવા પરિવર્તન જળ ચક્રને અસર કરી રહ્યું છે. નવી દિલ્હીમાં છઠ્ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો 2024 અને પ્રથમ જળ સંચય જન ભાગીદારી પુરસ્કારો પ્રદાન કરતા રાષ્ટ્રપતિએ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.