નવેમ્બર 19, 2025 1:26 પી એમ(PM)
25
આંધ્રપ્રદેશમાં, સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ જેટલા માઓવાદીઓ માર્યા ગયા
આંધ્રપ્રદેશમાં, આજે વહેલી સવારે રામપાચોડાવરમના એજન્સી ક્ષેત્રમાં ફરી એક ગોળીબાર થયો. વિજયવાડામાં મીડિયા સાથે વાત કરતા, એપી ઇન્ટેલિજન્સના એડિશનલ ડિરેક્ટર જનરલ મહેશ ચંદ્ર લડ્ડાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં છ થી સાત માઓવાદીઓ માર્યા ગયા છે. બાકીના માઓવ...