ડિસેમ્બર 8, 2025 7:53 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)
3
નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, હવાઈ સલામતી સાથે સમાધાન કરવામાં આવશે નહીં કારણ કે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, એક થી 7 ડિસેમ્બર દરમિયાન, 5 લાખ 86 હજાર 700 થી વધુ મુસાફરોના PNR રદ કરવામાં આવ્યા હતા અને તેમને રિફંડ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે 569 કરોડ રૂપિયાથી વધુના રિફંડ મળ્યા હતા. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે કુલ 9 હજાર બેગમાંથી 4 હજાર 500 ગ્રાહકોને પહોંચાડવામા...