રાષ્ટ્રીય

જાન્યુઆરી 19, 2026 8:16 એ એમ (AM)

views 19

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત “બોર્ડ ઓફ પીસ”માં જોડાવવા આમંત્રણ આપ્યું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત "બોર્ડ ઓફ પીસ"નો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.આ સંદર્ભમાં શ્રી ટ્રમ્પે પ્રધાનમંત્રીને એક પત્ર મોકલ્યો છે. પોતાના પત્રમાં, શ્રી ટ્રમ્પે કહ્યું કે, મધ્ય પૂર્વમાં શાંતિને મજબૂત બનાવવા અને વૈશ્વિક સંઘર્ષ...

જાન્યુઆરી 19, 2026 8:15 એ એમ (AM)

views 13

ભારતીય પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક શરૂ થશે. ૫૬મી વાર્ષિક બેઠકમાં ત્રણ હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ આર્થિક મંચ, સ્વિસ સરકાર તથા સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં આશરે 90 લાખ સ્વિસ ફ્રાન્ક ખર્ચ થવાનો અંદાજ છે. વિશ્વ આર્થિક મંચનો મુખ્ય વિષય ‘...

જાન્યુઆરી 19, 2026 8:09 એ એમ (AM)

views 28

ચિલીના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળતા 18ના, જ્યારે સ્પેનમાં ટ્રેન અકસ્માતમાં 21ના મોત

ચિલીમાં દક્ષિણ અને મધ્યના વિસ્તારોના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળવાથી 18ના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિકે દેશના મધ્ય બાયોબાયો અને ન્યુબલ પ્રદેશમાં આપત્તિજનક સ્થિતિ જાહેર કરી છે. આગથી જંગલની જમીનનો નાશ થયો છે અને લગભગ ત્રણ હજાર ઘરો જોખમમ...

જાન્યુઆરી 18, 2026 7:45 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં 830 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ બાલાગઢ ખાતે વિસ્તૃત બંદર ગેટવે પ્રણાલિનો શિલાન્યાસ પણ કર્યો, જેમાં એક આંતરિક જળ પરિવહન ટર્મિનલ અને એક ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. આ પ્રસંગે...

જાન્યુઆરી 18, 2026 7:44 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રીએ આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પરિયોજનાનું ખાતમૂર્હૂત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કાલિયાબોરમાં 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ લાંબો કોરિડોર 86 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળનો પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જ...

જાન્યુઆરી 18, 2026 7:42 પી એમ(PM)

views 9

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ દેશના બંધારણને નષ્ટ કરી રહી છે

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ - ટીએમસી દેશના બંધારણને નષ્ટ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ, પશ્ચિમ બંગાળ તરફથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી રહ્યા છે અને ગેરકાયદેસર ઇમિગ્ર...

જાન્યુઆરી 18, 2026 7:41 પી એમ(PM)

views 7

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરશે.

ભારતીય રેલ્વે આગામી બે વર્ષમાં 7 હજાર 900 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવાની યોજના ધરાવે છે. રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં 7 હજાર 500 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, અને પાછલા નાણાકીય વર્ષમાં 6 હજાર 800 કિલોમીટરથી વધુ ટ્રેકનું નવીનીકરણ ક...

જાન્યુઆરી 18, 2026 7:40 પી એમ(PM)

views 5

વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થશે.

વિશ્વ આર્થિક મંચની 56મી વાર્ષિક બેઠક આવતીકાલે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં શરૂ થઈ રહી છે. દાવોસમાં 56મી વાર્ષિક બેઠકમાં 3 હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. પાંચ દિવસીય સંવાદમાં ભાગ લેવા માટે 100 થી વધુ ભારતીય મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને એક મોટું સરકારી પ્રતિનિધિમંડળ સ્વિસ શહેરમાં છે. કેન્દ્રીય...

જાન્યુઆરી 18, 2026 3:25 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો – બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો લીલીઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હ...

જાન્યુઆરી 18, 2026 3:24 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળમાં 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે – ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુર ખાતે લગભગ 830 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ બાલાગઢ ખાતે વિસ્તૃત પોર્ટ ગેટ સિસ્ટમનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારે કાર્ગો અવરજવરને ભીડવાળા શહેરી કોરિડોરથી દૂર કરીને કાર્ગો ખાલી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.