રાષ્ટ્રીય

ઓક્ટોબર 15, 2025 7:52 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 7:52 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીતથી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરશે. શ્રી મોદી મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે.પાર્ટીએ ગઈકાલે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યા...

ઓક્ટોબર 15, 2025 7:50 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 7:50 એ એમ (AM)

views 22

રાજસ્થાનના જેસલમેર નજીક એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત – 15 ઘાયલ

રાજસ્થાનના જેસલમેર નજીક ગઈકાલે એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના જેસલમેર-જોધપુર હાઇવે પર બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. પોખરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ મીડિયાને જણાવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.અકસ્માત સમયે બ...

ઓક્ટોબર 14, 2025 7:59 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 7:59 પી એમ(PM)

views 9

મોંગોલિયન નાગરિકોને નિ:શુલ્ક ઈ-વિઝા આપવાનો ભારતનો નિર્ણય-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના વચ્ચે આજે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ. બેઠક દરમિયાન બંને પક્ષોએ માનવતાવાદી સહાય, મોંગોલિયામાં વારસા સ્થળના પુનઃસ્થાપન, દેશાગમન, ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ સંસાધનોમાં સહયોગ, સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન અને ડિજિટલ ઉક...

ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM)

views 100

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય બેઠક પરથી ચૂંટણી લડશે. બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેને સિવાન વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ છે. રાજ્યમંત્રી નીતિન નબીન બાંકીપુર અને રેણુ દેવી બેતિયા...

ઓક્ટોબર 14, 2025 7:56 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 7:56 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશમાં સંગઠિત ગુના અને આતંકવાદ સામે લડવામાં NSG મોખરે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે. શ્રી શાહે કહ્યું કે, દેશને આતંકવાદના ખતરાથી બચાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. હરિયાણાના માનેસરમાં રાષ્ટ્રીય સુરક્ષા રક્ષક- NSGના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યો...

ઓક્ટોબર 14, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 7:55 પી એમ(PM)

views 8

પૂર દરમિયાન નુકસાનગ્રસ્ત 36 હજારથી વધુ ઘરોના પુનર્નિર્માણ માટેનો પંજાબ સરકારનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારે સ્વીકાર્યો

કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાજેતરના પૂર દરમિયાન નુકસાન પામેલા 36 હજાર 703 ઘરોના પુનર્નિર્માણ માટે પંજાબના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને ઘર ગુમાવનાર દરેક પરિવારને આ હેતુ માટે એક લાખ 60 હજાર રૂપિયા આપવામાં આવશે. આજે લુધિયાણામાં મીડિયા સ...

ઓક્ટોબર 14, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 7:53 પી એમ(PM)

views 6

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સૌથી મોટું AI કેન્દ્ર સ્થાપિત કરવાની ગૂગલની જાહેરાત

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ યુએસ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત 'ભારત AI શક્તિ' કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી. આ નવી વન-ગીગાવોટ-સ્કેલ સુવિધાનો ઉદ્દેશ વિશાખાપટ્ટનમન...

ઓક્ટોબર 14, 2025 2:13 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 2:13 પી એમ(PM)

views 16

નવી દિલ્હીમાં ભારત અને મંગોલિયા વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ.

નવી દિલ્હીમાં ભારત અને મંગોલિયા વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરનો સંવાદ ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના આ બેઠકમાં ઉપસ્થિત છે. બંને પક્ષ પરસ્પર સંબંધના તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યા છે. સંવાદ બાદ અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. આ પહેલા મંગોલિયાન...

ઓક્ટોબર 14, 2025 2:12 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 2:12 પી એમ(PM)

views 8

વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે યુનાઈટેડ નેશન્સ ટ્રુપ કોન્ટ્રીબ્યુટીંગ કન્ટ્રીઝના ચીફ્સ ઓફ કોન્ક્લેવનો નવી દિલ્હીમાં આરંભ.

યુનાઈટેડ નેશન્સ ટ્રુપ કોન્ટ્રીબ્યુટીંગ કન્ટ્રીઝ (UNTCC) ના ચીફ્સ ઓફ કોન્ક્લેવ આજે નવી દિલ્હીમાં શરૂ થઈ. ત્રણ દિવસીય ઉચ્ચ-સ્તરીય ફોરમનું આયોજન ભારતીય સેના કરી રહી છે જેમાં ઓપરેશનલ પડકારો, સંભવિત જોખમો, શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને ભવિષ્યમાં શાંતિ જાળવણી પર સહિયારી સમજ કેળવવા પર ચર્ચા થશે. કોન્ક્લેવને ...

ઓક્ટોબર 14, 2025 2:10 પી એમ(PM) ઓક્ટોબર 14, 2025 2:10 પી એમ(PM)

views 5

સરકારે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રી મોકલી.

સરકારે આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં વરસાદ અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રી મોકલી છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્યમંત્રી ડૉ. સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ભાજપ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યમાં સક્રિયપણે રોકાયેલા છે. તેમણ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.