રાષ્ટ્રીય

ઓક્ટોબર 15, 2025 7:55 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 7:55 પી એમ(PM)

views 9

બંદરો અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવામાં બંદર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ન્યૂ મેંગલોર બંદરની સુવર્ણ જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના ભારતના ...

ઓક્ટોબર 15, 2025 3:13 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 3:13 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે.

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી પ્રચાર શરૂ કરશે. તેઓ મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી પ્રચારમાં પાર્ટી કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી...

ઓક્ટોબર 15, 2025 2:02 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 2:02 પી એમ(PM)

views 26

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ હેઠળ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં સો ટકાનો વધારો મંજૂર કર્યો છે. પ્રતિ લાભાર્થી દીઠ માસિક ચાર હજાર રૂપિયાથી બમણી કરીને આઠ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. આનાથી વૃદ્ધ અને પેન્શનર વગરના ...

ઓક્ટોબર 15, 2025 2:01 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 2:01 પી એમ(PM)

views 11

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 18થી 21 ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે આજે તેના એક ચુકાદામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ૧૮ થી ૨૧ ઓક્ટોબર દરમિયાન ફટાકડાના વેચાણ અને ફોડવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે ફટાકડા ફોડવા માટેનો સમય સવારે ૬-૭ અને રાત્રે ૮-૧૦ વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે. સુપ્રીમ કોર્ટે તેને તહેવારોની ઉજવણી અને પર્યાવરણના રક્ષણ વચ્ચે "સંતુલિત અભ...

ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 1:59 પી એમ(PM)

views 19

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે અમલીકરણ એજન્સીઓને નિર્દેશો આપ્યાં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નાણાના દૂરઉપયોગને રોકવા ચૂંટણી પંચે રાજ્ય પોલીસ વિભાગ, રાજ્ય આબકારી વિભાગ, આવકવેરા વિભાગ, મહેસૂલ ગુપ્તચર નિયામક, કસ્ટમ્સ અને અમલીકરણ નિયામક સહિતની અમલીકરણ એજન્સીઓને નિર્દેશો જાહેર કર્યા છે. 6 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, રાજ્યમાં કુલ ₹34 કરોડનો દારૂ, માદક દ્રવ્યો,...

ઓક્ટોબર 15, 2025 1:57 પી એમ(PM) ઓક્ટોબર 15, 2025 1:57 પી એમ(PM)

views 7

ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામની જન્મજયંતી પર ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી

આજે ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એ પી જે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને ડૉ. કલામને એક સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાનિક, પ્રેરણાદાયી નેતા અને...

ઓક્ટોબર 15, 2025 9:34 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 9:34 એ એમ (AM)

views 18

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ બે વાર મફત રસોઈ ગેસ પૂરો પાડવા માટેની યોજના શરૂ કરશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વર્ષમાં બે વાર મફત રસોઈ ગેસ પૂરો પાડવા માટેની યોજના શરૂ કરશે. આનાથી તહેવારોની મોસમ દરમિયાન રાજ્યની અનેક મહિલાઓને રાહત મળશે.નવી યોજના હેઠળ, દર વર્ષે બે વાર LPG સિલિન્ડર મફતમાં રિફિલ કરવામાં આવશે. પ્રથમ તબક...

ઓક્ટોબર 15, 2025 9:32 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 9:32 એ એમ (AM)

views 28

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી

ગુગલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં તેનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિમત્તા-AI કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી. આ માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત નવી દિલ્હીમાં આયોજિત 'ભારત AI શક્તિ' કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી.

ઓક્ટોબર 15, 2025 7:58 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 7:58 એ એમ (AM)

views 13

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરશે

ભારત આજથી અમેરીકામાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ ફરી શરૂ કરી રહ્યંી છે. સંદેશાવ્યવહાર મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગે અમેરિકન કસ્ટમ્સ અને સરહદ સુરક્ષા સાથે સંકલનમાં એક વ્યાપક સિસ્ટમ વિકાસ અને પાલન પદ્ધતિ સ્થાપિત કરી છે. આ નવી સિસ્ટમ કોઈપણ વધારાના ફી વિના સંપૂર્ણ નિયમનકારી પાલન, ...

ઓક્ટોબર 15, 2025 7:57 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 7:57 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું – સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સહિયારો સાંસ્કૃતિક વારસો અને લોકશાહી મૂલ્યો ભારત-મંગોલિયા સંબંધોનો પાયો છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં મંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ભારત અને મોંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારો, ત્રીજા પડોશી ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.