રાષ્ટ્રીય

જુલાઇ 12, 2024 3:04 પી એમ(PM)

views 20

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે

ભારત અને ભૂટાન પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન, હવાની ગુણવત્તા, વન, વન્યજીવન વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા છે.ભૂટાનના ઉર્જા અને પ્રાકૃતિક સંસાધન મંત્રી જેમ શેરિંગના નેતૃત્વમાં ભૂટાનનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય પર્યા...

જુલાઇ 12, 2024 3:01 પી એમ(PM)

views 28

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈનાં નરસી મોનજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધ્યા.ઉપરાષ્ટ્રપતિ ‘સશક્ત ભારત: વિકસીત ભારત 2047’ના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ,અને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્...

જુલાઇ 12, 2024 10:01 એ એમ (AM)

views 25

ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10 ટકા અનામતનો મળશે લાભ

કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10 ટકા અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ – BSF, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ – CRPF, કેન્દ્રીય ઔદ્યોગીક સુરક્ષા દળ -CISF તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામત...

જુલાઇ 12, 2024 9:57 એ એમ (AM)

views 40

CBI એ નીટ-યૂજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ નીટ-યૂજી પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રૉક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે. જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી ...

જુલાઇ 11, 2024 8:28 પી એમ(PM)

views 20

ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ફુટબોલમાં, ઇંગલેન્ડે નેધરલેન્ડ્સને 2-1થી હરાવીને યુઇએફએ યુરોપિયન ચેમ્પિયનશીપ 2024 ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે સવારે ડોર્ટમુન્ડમા યોજાયેલી બીજી સેમિ ફાઇનલમાં ઇંગલેન્ડના ખેલાડી ઓલિ વોટકિન્સે 90મી મિનીટમાં ગોલ કરીને નાટ્યાત્મક વિજય મેળવ્યો હતો. ઇંગલેન્ડ હવે 15 જુલાઇનાં રોજ સ્પેન સામે ફાઇનલ મેચ રમશે...

જુલાઇ 11, 2024 8:24 પી એમ(PM)

views 104

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આજે નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ એક બહુવિધ સુવિધા કેન્દ્ર છે જે સર્વોચ્ચ અદાલતના ન્યાય સુધી પહોંચવાના મિશન હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે. નવું કેન્દ્ર વકીલોને કોર્ટમાં કામને સુવ્યવસ્થિત કરવા માટે તેમના કેસ સંબંધિત ...

જુલાઇ 11, 2024 8:22 પી એમ(PM)

views 15

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે જણાવ્યું હતું કે ભારત સમાવેશી વૃદ્ધિ અને ટકાઉ વિકાસના બ્રિક્સ ના ધ્યેયને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. લોકસભા અધ્યક્ષ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં 10મા બ્રિક્સ સંસદીય મંચમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. બ્રિક્સ સંસદીય મંચમાં ચાર નવા સભ્યો -...

જુલાઇ 11, 2024 8:20 પી એમ(PM)

views 22

ભારત માટે, બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ – BIMSTEC તેની પાડોશી પ્રથમ , ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને ‘SAGAR’ યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે- ડૉ. એસ. જયશંકરે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે ભારત માટે, બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે બંગાળની ખાડી પહેલ - BIMSTEC તેની પાડોશી પ્રથમ , 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને 'SAGAR' યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આજે નવી દિલ્હીમાં BIMSTEC વિદેશ મંત્રીઓની બીજા સમેલન સંબોધન કરી રહ્યા હતા. તેમણે ક...

જુલાઇ 11, 2024 8:17 પી એમ(PM)

views 11

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 15મી જુલાઈ સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયન પશ્ચ...

જુલાઇ 11, 2024 8:16 પી એમ(PM)

views 21

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે

કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે દેશના મુખ્ય બંદરોના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. શ્રી સોનોવાલ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિઝિંજમ બંદર ખાતે દીવાદાંડીના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. રાજ્યમાં દીવાદાંડી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.