રાષ્ટ્રીય

જુલાઇ 13, 2024 3:10 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની સમીક્ષા બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી, અમિત શાહ નવી દિલ્હીમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના અમલીકરણની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્...

જુલાઇ 13, 2024 2:41 પી એમ(PM)

views 18

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાંથી કેટલીક બેઠકોનાં પરિણામ જાહેર થયા છે. પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગતનો 37 હજાર 325 મતોથી વિજય થયો છે. ત્રિકોણીય મુકાબલામાં તેમણે ભાજપના ઉમેદવાર શીતલ અંગુરલને હરાવ્યા છે.. કોંગ્રેસના ઉમેદવારને 16 હ...

જુલાઇ 12, 2024 8:10 પી એમ(PM)

views 17

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે

કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે. આજે દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલેવધુમાં જણાવ્યું હતું કે, એસ.સી, એસ.ટી માટેની યોજનાઓના 14 હજાર કરો...

જુલાઇ 12, 2024 8:08 પી એમ(PM)

views 16

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે.

ટેનિસ જગતનીગૌરવપ્રદ વિમ્બલ્ડન સ્પર્ધાની પૂરૂષોની પહેલી સેમીફાઇનલ અત્યારે ઇંગ્લેન્ડમાં ચાલીરહી છે. જ્યારે બીજી સેમિફાઇનલ ભારતીય સમય મુજબ આજે રાતના આઠ વાગ્યાથી રમાશે.હાલમાં ચાલીરહેલી પહેલી સેમિફાઇનલમાં ગત વર્ષના વિજેતા કાર્લોસ અલ્કરાઝ અને પાંચમો ક્રમાંક ધરાવતાદેનિલ મેદવાદેવ વચ્ચે મુકાબલો થઇ રહ્યો છે. ...

જુલાઇ 12, 2024 8:06 પી એમ(PM)

views 12

બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

ફુટબોલમાં, બર્લિનમાંરવિવારે રાત્રે 12-30 કલાકે સ્પેન અને ઇંગલેન્ડ વચ્ચે યુરો કપ 2024ની ફાઇનલ મેચરમાશે. સ્પેન ચોથી વાર આ ખિતાબ જીતવાના ધ્યેય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ઇંગલેન્ડ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે.

જુલાઇ 12, 2024 8:04 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડના નાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે.

ઉત્તરાખંડનાનાગરિકો હવે સમાન નાગરિક સંહિતા – UCC અંગેનો અહેવાલ આજથી મેળવી શકશે. કાયદા અમલીકરણ સમિતિનાઅધ્યક્ષ શત્રુધ્નસિંહે નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ ઉત્તરાખંડ યુસીસીનાચાર ભાગોનું આજે વિમોચન કર્યું હતું.આ અહેવાલસત્તાવાર વેબસાઇટ ucc.uk.gov.in ઉપર પણ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકા...

જુલાઇ 12, 2024 8:03 પી એમ(PM)

views 21

કેન્દ્ર સરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતીઅંદાજપત્રીય ફાળવણી વધારીને 82 હજાર કરોડ રૂપિયા કરી.

કેન્દ્રસરકારે ઇશાન ભારત વિકાસ મંત્રાલયને કરાતી અંદાજપત્રીય ફાળવણી 24 હજાર કરોડ રૂપિયાહતી તેમાં વધારો કરીને 82 હજાર કરોડ રૂપિયા કરી છે. મેઘાલય અનેઆસામની બે દિવસની મુલાકાતે ગયેલા ઇશાન ભારત ક્ષેત્રના કેન્દ્રિય મંત્રીજયોતિરાદિત્ય સિંધિયાએ આજે ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યુંહતું. તે...

જુલાઇ 12, 2024 8:01 પી એમ(PM)

views 21

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો.

સરકારે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1975માં આ દિવસે ભૂતપુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.સોશિયલ મિડિયાપોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે, દમનકારી સરકારનાં અત્યાચાર છતાં લોકશાહીનાં પુનઃ સ્થાપનમાટે સંઘર્ષ કરના...

જુલાઇ 12, 2024 7:59 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અનેસામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીને આ ક્ષેત્રની સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતનીપ્રતિબદ્ધતા દોહરાવી.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીએ બિમ્સ્ટેક સંગઠનને આર્થિક અને સામાજીક વિકાસનું ચાલકબળ ગણાવીનેબિમસ્ટેક ક્ષેત્રના શાંતિપૂર્ણ અને સલામતી સાથે સમૃદ્ધિ અંગે ભારતની પ્રતિબદ્ધતાદોહરાવી છે. તેઓ આજે નવી દીલ્હીમાં બિમસ્ટેક સંગઠનના સભ્યદેશોના વિદેશમંત્રીઓ સાથેવાતચીત કરી રહ્યા હતા. શ્રી મોદીએ ભારતને પાડોશી દેશ પહેલાં...

જુલાઇ 12, 2024 3:05 પી એમ(PM)

views 19

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે

ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે.ઉત્તરાખંડ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘ઇ-સ્વાસ્થ્ય ધામ’ પોર્ટલ શરૂ કરાયું છે. જે અંતર્ગત હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્યનું નિરીક્ષણ કરાશે. શ્રદ્ધાળુઓની સમગ્ર યાત્રાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.