રાષ્ટ્રીય

જુલાઇ 13, 2024 8:23 પી એમ(PM)

views 12

જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, જો કાયદાના સિદ્ધાંતો સામાન્ય લોકોને સરળ શબ્દોમાં સમજાવી ન શકાય, તો કાનૂની વ્યવસાય અને કાયદાકીય શિક્ષણમાં ખામી છે. લખનૌમાં ડો. રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં તેમના સંબોધન દરમિયાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે...

જુલાઇ 13, 2024 8:21 પી એમ(PM)

views 15

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ”ના અમલીકરણની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ"ના અમલીકરણની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. શ્ર...

જુલાઇ 13, 2024 8:19 પી એમ(PM)

views 17

મુંબઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું કે, ત્રીજી ટર્મમાં એનડીએ સરકાર ત્રણ ગણી ગતિથી કામ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં 29 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે NDA સરકારનું મોડલ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત વર્ગના સશક્તિકરણને પ્રાથમિકતા આપે છે. તેમણે થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો, જ...

જુલાઇ 13, 2024 8:17 પી એમ(PM)

views 19

સાત રાજ્યોની 13 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા,,, ટીએમસી અને કોંગ્રેસના ફાળે ચાર-ચાર બેઠકો તો ભાજપને મળી બે બેઠકો

7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ચાર-ચાર બેઠકો જીતી છે, ભાજપને બે અને આમ આદમી પાર્ટી અને ડીએમકેને એક-એક બેઠક મળી છે. બિહારમાં એક સીટ અપક્ષ ઉમેદવાર શંકરસિંહના ફાળે ગઈ છે. તેમણે JD(U)ના ઉમેદવાર કલાધર પ્રસા...

જુલાઇ 13, 2024 8:15 પી એમ(PM)

views 18

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ

ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ સંક્રમણના કારણે ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે. તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પૂણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે. દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, ખેડા અને મહિસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુ...

જુલાઇ 13, 2024 2:58 પી એમ(PM)

views 18

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી “હરેઈ અષ્ટમી” ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક પ્રાચીન મંદિર જીર્ણોદ્ધાર સાથે 34 વર્ષના લાંબા સમય પછી "હરેઈ અષ્ટમી" ના શુભ અવસર પર આવતીકાલે ભક્તો માટે ખોલવામાં આવશે. વર્ષ 1990માં કાશ્મીર ખીણમાં વિકટ પરિસ્થિતિને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિર ત્યાનાં સ્થાનિક મુસ્લિમોનાં સક્રિય સહયોગથી આવતીકાલ...

જુલાઇ 13, 2024 2:57 પી એમ(PM)

views 11

આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે

આઇઆઇટી દિલ્હી અને પ્રસાર ભારતી આજે દિલ્હીમાં થ્યાગરાજ સ્ટેડિયમ ખાતે બે દિવસની રોબોટ સ્પર્ધા ‘ડીડી-રોબોકોન ઇન્ડિયા 2024’નું આયોજન કરશે. કાર્યક્રમમાં દેશની 45થી વધુ કોલેજો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 750થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. સ્પર્ધા દરમિયાન, રોબોટ્સ નિર્ધારિત સમયની અંદર જટિલ કાર્ય કરવા એકબીજાની...

જુલાઇ 13, 2024 2:50 પી એમ(PM)

views 14

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે

અત્યાર સુધી 2 લાખ 80 હજારથી વધુ ભાવિકોએ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફાનાં દર્શન કર્યા છે. આજે સવારે અંદાજિત 4 હજાર 700 જેટલા શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતીનાગર યાત્રી નિવાસ કેમ્પથી કાશ્મીર જવા રવાના થયા હતા. આજે વહેલી સવારે ત્રણ વાગે ભક્તોએ બેઝ કેમ્પ છોડ્યો હતો. અંદાજીત સાડા ત્રણ હજાર જેટલા પુરુષો, એક હજાર...

જુલાઇ 13, 2024 2:39 પી એમ(PM)

views 12

નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં છ લાખ 45 હજાર કરોડ રૂપિયાનાં પ્રત્યક્ષ વેરાની વસુલાત

આવક વેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 11 જુલાઇ સુધીમાં પ્રત્યક્ષ કરવેરા પેટે છ લાખ 45 હજાર કરોડ રૂપિયાની વસુલાત કરી છે અને 70 હજાર 902 કરોડ રૂપિયાનાં રિફન્ડ જારી કર્યા છે. રિફન્ડમાં ગયા વર્ષનાં સમાન સમયગાળાની સરખામણીમાં 64.5 ટકા વધારો થયો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે કુલ વ...

જુલાઇ 13, 2024 3:11 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મુંબઇમાં 29 હજાર 400 કરોડ રૂપિયાનાં માળખાકીય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના ગોરેગાંવમાં એન્જિનિયરિંગ સર્વિસ કંપની - નેસ્કો પ્રદર્શન કેન્દ્ર ખાતેથી 29 હજાર 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માર્ગ, રેલવે અને બંદર યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે, શ્રી મોદી ભારતીય સમાચાર સેવા સચિવાલય ખાતે INS ટાવરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 16 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.