રાષ્ટ્રીય

જુલાઇ 14, 2024 8:29 પી એમ(PM)

views 16

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે

ઉપભોક્તા વિભાગે પેકેટમાં મળતી વસ્તુઓમાં સામ્ય જળવાઈ રહે તે હેતુથી લીગલ મેટ્રૉલૉજી (પેકેજ્ડ કોમોડોટિઝ) કાયદો, 2021માં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે છૂટક વસ્તુઓના વેચાણ માટે પેકેટમાં મૂકતી તમામ વસ્તુઓ પર અનિવાર્ય માહિતી પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ છે. ઉપભોક્તા કાર્ય, ખ...

જુલાઇ 14, 2024 8:28 પી એમ(PM)

views 12

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે

વિદેશી રોકાણકારોએ જુલાઈ સુધીના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય બજારોમાં અંદાજે 24 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીએ જાહેર કરેલા આકંડાઓ પ્રમાણે વિદેશી પોર્ટફોલિયો રોકાણ એટલે કે FPI એ ઇક્વિટીમાં 15 હજાર, 352 કરોડ રૂપિયા અને ઋણ બજારમાં 8 હજાર, 484 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ 12 જુલાઈ ...

જુલાઇ 14, 2024 8:26 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે જણાવ્યું હતું કે ,નવી શિક્ષણ નીતિનો હેતુ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને આગામી 25 વર્ષ સુધી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ કરવાનો નથી પણ તેમને આપણા સમૃદ્ધ સાંસ્...

જુલાઇ 14, 2024 8:24 પી એમ(PM)

views 15

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રીજગન્નાથ મંદિરના રત્ન ભંડારના તમામ દ્વારા ખુલ્લા મૂકાયા, ભગવાનને અર્પણ કરાયેલી કીમતી વસ્તુઓની યાદી બનાવાશે

ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના ખજાના એટલે કે રત્ન ભંડારના તમામ દ્વાર આજે ખોલવવામાં આવ્યા. એક વિશેષ દળે રત્ન ભંડાર ખોલ્યા, જેને છેલ્લે 1985માં ખોલવામાં આવ્યા હતા. જ્યારે કે ભગવાનને અર્પણ કરાયેલા આભૂષણો તેમજ અન્ય કિમતી વસ્તુઓની યાદી છેલ્લે 1978માં બનાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જરૂર...

જુલાઇ 14, 2024 2:02 પી એમ(PM)

views 18

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ

શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો 89 શ્રદ્ધાળુઓની વધુ 1 ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઇ છે. આ ટુકડીમાં ત્રણ હજાર છસો 72 પુરૂષો, એક હજાર 86 મહિલાઓ, 21 બાળકો, 88 સાધુઓ અને 22 સાધ્વીઓ જોડાયા છે. જેમાંથી એક હજાર આઠસો 96 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ અને બે હજાર નવસો 93 મુસા...

જુલાઇ 14, 2024 2:00 પી એમ(PM)

views 18

અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલા અંગે ચિતા વ્યક્ત કરતા પ્રધામમંત્રી નરેન્દ્ર મોદી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક દર્શકની હાલત ગંભીર બની છે. ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લે...

જુલાઇ 14, 2024 1:58 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરમાંથી મધ્યપ્રદેશના 55 જીલ્લાઓના પીએમ કોલેજ ઓફ એક્સેલન્સનો આરંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એક પેડ મા કે નામ અભિયાનમાં પણ ભાગ લેશે. પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઈન્દોરમાં યોજાશે. દરેક જિલ્લા મથકોએ પણ યો...

જુલાઇ 14, 2024 1:56 પી એમ(PM)

views 14

જગન્નાથપુરીમાં આજે સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનના રત્નભંડારને ખોલવામાં આવશે

પુરીમાં ભગવાન જગન્નાથના રત્ન ભંડારને આજે ખોલવામાં આવશે... જગન્નાથપૂરીની આ ઘટના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે પણ અદ્વિતિય માનવામાં આવે છે. ઓડિશાના કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદન દ્વારા રત્ન ભંડાર ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રત્નભંડાર ખોલવા અંગે રચવામાં આવેલી ઉચ્ચ-સ્તરીય સમિ...

જુલાઇ 13, 2024 8:28 પી એમ(PM)

views 17

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે

ભારત આ વર્ષે 20મીથી 24મી નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ, WAVESની યજમાની કરશે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આજે દિલ્હીમાં કર્ટેઇન રેઈઝર ઈવેન્ટને સંબોધતા કહ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ફિલ્મ નિર્માણ કરતાં દેશોમાંનો એક દેશ છે. તેમણે કહ્યું કે WAVES એ ભારતન...

જુલાઇ 13, 2024 8:25 પી એમ(PM)

views 16

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા

પેલેસ્ટાઇનમાં, ગાઝામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના આશ્રય સ્થાન નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 289થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજી તરફ, ઇઝરાયેલી સેનાએ કહ્યું કે, તે આ ઘટનાની તપાસ કરી રહી છે. દરમિયાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.