જુલાઇ 18, 2024 8:18 પી એમ(PM)
19
શ્રાવણ માસના દરેક સોમવારે કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવના તમામ પ્રકારના દર્શન અને પૂજા-અર્ચના પર રોક લગાવાઈ છે
શ્રાવણ માસના દરેક સોમવારે કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવના તમામ પ્રકારના દર્શન અને પૂજા-અર્ચના પર રોક લગાવાઈ છે. 22 જુલાઈથી શરૂ થતો શ્રાવણ માસ 19 ઑગસ્ટ સુધી ચાલશે. આથી વારણસીના કાશી વિશ્વનાથ ધામ મંદિર દ્વારા દર્શનને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આકાશવાણીના અમારા સંવદદાતા જણાવે છે કે વારાણસી પોલી...