રાષ્ટ્રીય

જુલાઇ 21, 2024 2:08 પી એમ(PM)

views 13

EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, EPFOના સભ્યોની સંખ્યામાં આ વર્ષે મે મહિનામાં 19 લાખ 50 હજારની વૃદ્ધિ થઈ છે. આ વર્ષ 2018માં પહેલો પે-રોલ આંકડા જાહેર થયા પછીથી એક મહિનામાં થયેલી સર્વોચ્ચ વૃદ્ધિ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ વર્ષે મે મહિનામાં લગભગ 9 લાખ 85 હજાર સભ્ય સંગઠ...

જુલાઇ 21, 2024 2:09 પી એમ(PM)

views 16

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા

જમ્મુમાં અત્યાર સુધીમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ બાબાની પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ વર્ષે 29 જૂને શરૂ થયેલી યાત્રા બાદથી છેલ્લા 22 દિવસોમાં 3 લાખ 86 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા મંદિરમાં દર્શનાર્થે આવ્યા છે. ગઈકાલે 11 હજારથી વધુ યાત્રિઓએ દર્શન કર્ય...

જુલાઇ 21, 2024 2:16 પી એમ(PM)

views 13

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે 3 શ્રદ્ધાળુના મોત થયા

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભેખડો ધસી પડવાને કારણે આજે સવારે, ત્રણ શ્રદ્ધાળુના મોત થયા હતા. ઘટનાસ્થળે NDRF, DDR, YMF અને વહીવટીતંત્રની ટુકડી રાહત તેમજ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ છે. જિલ્લા આપદા પ્રબંધન અધિકારી નંદનસિંહ રાજવરના જણાવ્યા અનુસાર, આજે સવારે 7.30 વાગ્યે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ, કેદાર...

જુલાઇ 21, 2024 2:03 પી એમ(PM)

views 45

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા

લાઓસમાં ભારતીય દૂતાવાસે લાઓસના સાયબર-સ્કેમિંગ કેન્દ્રોમાંથી 13 ભારતીયોને બચાવ્યા છે અને તેમના સુરક્ષિત ભારત પરત ફરવાની ખાતરી આપી છે. સામાજિક માધ્યમના એક સંદેશમાં દૂતાવાસે જણાવ્યું કે, તેમણે અત્યાર સુધીમાં 518 ભારતીયોને બચાવ્યા છે. દૂતાવાસે આ મામલે લાઓસ સત્તાધીશોના સહકાર બદલ પણ આભાર માન્યો હતો. તેમણે...

જુલાઇ 21, 2024 2:02 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે સામાજિક માધ્યમ દ્વારા એક સંદેશમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ગુરૂપૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પ્રસંગે લોકો પોતાના શિક્ષકો અને આદ્યાત્મિક ગુરૂઓ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. આજના જ દિવસે ઋષિ વેદવ્યાસની પણ જયંતી છે. આ પૂર...

જુલાઇ 21, 2024 1:59 પી એમ(PM)

views 9

કેરળમાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ

કેરળના મલ્લપુરમ્ જિલ્લામાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણે ખાતે તપાસમાં નિપાહ વાઈરસની માહિતી મળી છે. જોકે, કેરળની 2 પ્રયોગશાળાઓમાં તો પહેલાથી જ આ અંગેની પુષ્ટિ થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત...

જુલાઇ 21, 2024 1:57 પી એમ(PM)

views 22

ગુજરાત સહિત 4 રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિદર્ભ, છત્તીસગઢ, તટવર્તી કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, મરાઠવાડા, તટવર્તી આંધ્રપ્રદેશ, યાન અને તેલંગાણામાં આજે ભારે વરસાદની સંભાવના ...

જુલાઇ 21, 2024 1:53 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. તેમજ સભાને સંબોધિત કરશે. આ વર્ષે ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વ...

જુલાઇ 21, 2024 1:51 પી એમ(PM)

views 17

સંસદના બજેટ સત્ર પહેલા નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક ચાલી રહી છે

સંસદના અંદાજપત્ર સત્ર પહેલા સરકારે આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. હાલમાં ચાલી રહેલી આ બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહમાં યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે રાજકીય દળો પાસેથી સહકાર માગશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, કિરેન રિજીજૂ, અર્જૂન રામ મેઘવાલ, જગત પ્રકાશ નડ્ડા, ચિરાગ પાસવાન, ર...

જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM)

views 139

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હી ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.