રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ સંમેલન PMJANMAN અને ધરતી આબા અભિયાન સાથે મળીને યોજાઈ રહ્યું છે. આ સંમેલન...

ઓક્ટોબર 17, 2025 7:47 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 7:47 એ એમ (AM)

views 36

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પદનામિત મંત્રીઓની આજે ગાંધીનગરમાં શપથવિધિ થશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આજે શપથવિધિ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ...

ઓક્ટોબર 17, 2025 7:46 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 7:46 એ એમ (AM)

views 17

ભારતે રશિયા પાસેથી તેલ આયાત અંગેના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવ્યો

ભારતે રશિયા પાસેથી તેલ આયાત અંગેના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, દેશની તેલ આયાત નીતિઓ ફક્ત ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમેરિકાએ ભારત સાથે ઊર્જા સહયોગ વધારવામાં રસ દર્શાવ્યો છે...

ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ કર્યા. આ પ્રોજેક્ટ્સમાં ઉદ્યોગ, પાવર ટ્રાન્સમિશન, રસ્તાઓ, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કુર્નૂલમાં એક સભાને ...

ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બે દિવસમાં 258 નક્સલવાદીઓના આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છેલ્લા બે દિવસમાં થયેલા કુલ 258 નક્સલીઓના આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં સીમાચિહ્નરૂપ ગણાવ્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે છત્તીસગઢમાં આજે 170 જ્યારે ગઈકાલે 27 નક્સલીઓ, તેમજ મહારાષ્ટ્રમાં પણ 61 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, ગય...

ઓક્ટોબર 16, 2025 7:49 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 7:49 પી એમ(PM)

views 16

રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આવતીકાલે શપથવિધિ થશે. આ પહેલા મંત્રીમંડળના સભ્યોએ આજે રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે...ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ તમામને...

ઓક્ટોબર 16, 2025 2:22 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 2:22 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ઐતિહાસિક ભ્રામરામ્બા મલ્લિકાર્જૂન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા-અર્ચનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસ દરમિયાન શ્રીશૈલમ્-માં આવેલા ઐતિહાસિક ભ્રામરામ્બા મલ્લિકાર્જૂન સ્વામી વરલા દેવસ્થાનમાં પૂજા-અર્ચના કરી. ત્યારબાદ શ્રી મોદી કુરનીલમાં અંદાજે 13 હજાર 430 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. આજે સવારે આંધ્રપ્રદેશ આવેલા પ્રધાનમંત્રીનું...

ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 2:21 પી એમ(PM)

views 16

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક મહાન વ્યક્તિ અને ભારતને એક અદ્ભુત દેશ ગણાવ્યા છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે, તેઓ મલેશિયામાં આગામી આસિયાન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન, શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિક...

ઓક્ટોબર 16, 2025 2:20 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 2:20 પી એમ(PM)

views 17

વર્તમાન અમેરિકી વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો

વર્તમાન અમેરિકી વહીવટીતંત્રે ભારત સાથે ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવામાં રસ દાખવ્યો છે અને તે અંગે હજુ પણ ચર્ચાઓ ચાલુ છે. દેશના ઊર્જા સ્ત્રોત અંગે પ્રશ્નોના જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારત ઘણા વર્ષોથી તેની ઊર્જા ખરીદીને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા...

ઓક્ટોબર 16, 2025 2:23 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 2:23 પી એમ(PM)

views 10

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા તમામ રાષ્ટ્રોને સહયોગ વધારવા ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદ, આર્થિક અસ્થિરતા અને આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, આ પડકારો એકબીજા સાથે જોડાયેલા છે, અને તે રાષ્ટ્રીય સરહદોને પાર કરે છે. તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણના સ્પર્ધાત્મક પાસાઓથી આગળ વધીને...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.