ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM) ઓક્ટોબર 17, 2025 7:49 એ એમ (AM)
9
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ આજે નવી દિલ્હીમાં આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે.આદિજાતિ બાબતોનું મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા વિકાસભારતના વિઝન હેઠળ આ સંમેલનનું આયોજન કરી રહ્યું છે. આ સંમેલન PMJANMAN અને ધરતી આબા અભિયાન સાથે મળીને યોજાઈ રહ્યું છે. આ સંમેલન...