રાષ્ટ્રીય

જુલાઇ 23, 2024 8:18 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતાં જણાવ્યું કે, આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે.. કોંગ્રેસે અંદાજપત્રની ટીકા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને આવકારતાં જણાવ્યું હતું કે, આ અંદાજપત્ર સમાવેશી વિકાસ, સમાજના દરેક વર્ગને લાભકારી નીવડશે અને વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રને વિકાસની નવી ઉંચાઇએ લઇ જનારા અંદાજપત્ર માટે પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને અભિનંદન આપ્યા છે.

જુલાઇ 23, 2024 8:15 પી એમ(PM)

views 15

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25નું બજેટ રજૂ કર્યું- કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતાં શ્રેણીબદ્ધ પગલાં જાહેર કર્યા.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. લોકસભામાં બજેટ રજૂ કરતા સુશ્રી સીતારમણે કૃષિ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ એકમો- એમએસએમઇ એકમો, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રો પર ભાર મૂકતાં શ્રેણીબધ્ધ પગલાં જાહેર કર્યા હતા. પગારદાર કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધા...

જુલાઇ 23, 2024 8:11 પી એમ(PM)

views 13

સર્વોચ્ચ અદાલતે નીટ- યુજી 2024નું પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે પૂર્વ સ્નાતક પ્રવેશ પરીક્ષા- નીટ યુજી 2024 પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી જવાના અને ગેરરીતીઓના આધારે રદ કરવાનો ઇન્કાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બનેલી ખંડપીઠે આજે આ ચૂકાદો આપ્યો. અદાલતે કહ્યું હતું કે, ...

જુલાઇ 22, 2024 7:41 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી તિથીની ઉજવણી માટે 26 જુલાઇનાં રોજ લદાખ જશે.અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કારગિલ જિલ્લાનાં દ્રાસ ખાતે 24થી 26 જુલાઇ દરમિયાન ઉજવણી કરવામાં આવશે. અમારા લેહ લદાખના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી મોદી દ્રાસ ખાતે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લે...

જુલાઇ 22, 2024 7:35 પી એમ(PM)

views 11

સરકારે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી

સરકારે આજે કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને પુનઃ શરૂ કરવા માટેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રણિતી સુશીલ કુમાર શિંદે દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 60 વર્ષની ઉ...

જુલાઇ 22, 2024 7:32 પી એમ(PM)

views 20

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે, આવતી કાલે લોકસભામાં સામાન્ય બજેટની રજૂઆત પૂર્ણ થાય તેનાં એક કલાક બાદ ગૃહ પુનઃ મળશે. અગાઉ, ઉપલા ગૃહમાં કેટલાંક સભ્યોએ જાહેર હિત અંગેનાં મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ અને શૂન્ય કાળ પણ હાથ ધરવામાં આવ્યો હતો કાવડ યાત્રાના માર્ગમાં આ...

જુલાઇ 22, 2024 7:30 પી એમ(PM)

views 14

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ 28 લાખથી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે.જેમાં પાંચ લાખ 42 હજાર 222 મહિલાઓ સહિત 13 લાખ 94 હજારથી વધુ લાભાર્થીઓની સફળતાપૂર્વક નોંધણી કરવામાં આવી છે. ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, દેશભરમાં...

જુલાઇ 22, 2024 7:27 પી એમ(PM)

views 14

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં બજેટ રજૂ કરશે

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે. દરમ્યાન, સુશ્રી સીતારમણે આજે લોકસભામાં વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2024-2...

જુલાઇ 22, 2024 2:22 પી એમ(PM)

views 17

2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે

2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. પદ્મ પુરસ્કારો, એટલે કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી શરૂ કરાયેલા આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસે જાહેર કરવામાં આવે છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ,...

જુલાઇ 22, 2024 2:20 પી એમ(PM)

views 18

સર્વોચ્ચ અદાલતે નીટ યૂજી પેપર લીક મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીને સવાલો પૂછ્યા

નીટ-યુજી કથિત પેપર ગેરરીતિ મામલે સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NTA ને કેટલાક સવાલોના જવાબ આપવા જણાવ્યું છે. અદાલત સમક્ષ NTAએ સ્વીકાર્યું કે આઠ જેટલા કેન્દ્રોમાં ખોટા પેપર અપાયા હતા, જોકે તેમનું સ્તર, મૂળ પ્રશ્નોપત્રો જેટલું જ હતું. આથી એનટીએ એ વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો આપવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.